Home Tags News

Tag: News

જોરાવરગંજ ગામમાં પાણીની સમસ્યા નિવારવા ધારાસભ્ય રઘુ દેસાઈ ની ગામલોકોને હૈયાધારણા…

0
પાટણ : 14 માર્ચ રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ એ જોરાવરગંજ ગામની મુલાકાત લીધી હતી જ્યાં ગ્રામજનો દ્વારા પાણીના પ્રશ્નો ની રજૂઆત કરાતા આ બાબતે ઉચ્ચ...

ગોધરા તાલુકાના સામલી ગામે જિલ્લા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન...

0
ગોધરા : 14 માર્ચ ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા પણ...

પાટણમાં અટલ ભુજલ યોજના અંતર્ગત બે દિવસીય તાલીમ શિબિર નો...

0
પાટણ : 14 માર્ચ ગ્રામ્ય કક્ષાએ લોકો સુધી અટલ ભૂજલ યોજના અમલીકરણ થાય અને પ્રજાજનો સુધી યોજનાનો હેતુ પહોંચે અને જન જાગૃતિ ફેલાય તેવા ઉમદા...

પોશીના તાલુકાના લાંબડીયા ખાતે ભાજપની કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું..

0
સાબરકાંઠા : 14 માર્ચ પોશીના તાલુકા ની દેમતી-૧૧ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સોલંકી સોનલબેન મોહનભાઈ લાંબડીયા ગામે ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્દઘાટન કરવામાં આવ્યું...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા થયા કોરોના સંક્રમિત

0
વિશ્વ : 14 માર્ચ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમયે અમેરિકામાં રોજના બે લાખથી વધુ કેસ નોંધાતા હતા. અમેરિકાના બે વખત...

લીંબડી અંબારામભાઈના કારખાને માનવાધિકાર અને મહિલા બાળ વિકાસની કારોબારી બેઠક યોજાઇ

0
સુરેન્દ્રનગર : 14 માર્ચ અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ અને માનવાધિકાર મહિલા બાળ વિકાસ ના ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ...

લીંબડી ખાતે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા યોજાઈ

0
સુરેન્દ્રનગર : 13 માર્ચ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી...

કોંગ્રેસ પણ હવે મતદારો સુધી પહોંચવા ડિજિટલ માધ્યમનો ભરપુર ઉપયોગ કરવા...

0
વેરાવળ : 13 માર્ચ   ચાર રાજ્યોની ચુંટણીમાં જ્વલંત વિજય બાદ હવે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આ વર્ષના અંતમાં યોજવાની છે. જેને લઈ બંન્ને પક્ષોએ કમ્મર કસી...

એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ દ્વારા જિલ્લાના ખેડૂતોને હારવેસ્ટર...

0
ગોધરા : 13 માર્ચ ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા પણ...

વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે રણથી વન હેઠળ FOP નો...

0
કચ્છ : 13 માર્ચ "લોકભાગીદારીથી વિકાસ યાત્રાને ગતિ આપવાના ચળવળકાર મયંકગાંધીના સફળ પ્રયોગ બાદ હવે કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે. વૈશ્વિક કચ્છીઓ...

EDITOR PICKS