Tag: NAVRATRI 2023
નવરાત્રિનો આજે સાતમો દિવસ : માતા દુર્ગાએ આ રાક્ષસને મારવા માટે...
આ વર્ષે શારદીય નવરાત્રિ રવિવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલિકાની પૂજા કરવાની પરંપરા છે. માતા કાલી તેના...
નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ , માઁ કાત્યાયનીને પ્રસન્ન કરવા જાણો કઇ...
શારદીય નવરાત્રી 2023 દિવસ 6 : નવરાત્રિનો છઠ્ઠો દિવસ યોદ્ધા દેવી, માઁ કાત્યાયનીને સમર્પિત છે, જે દેવી દુર્ગાના ઉગ્ર પાસાને મૂર્તિમંત કરે છે. મહિષાસુરમર્દિનીના...
આજે નવરાત્રિનો પાંચમો દિવસ , જાણો સ્કંદમાતાની પૂજા કરવાની રીત અને...
આજે છે નવરાત્રિનો પાંચમો દિવસ. આ દિવસે દેવી સ્કંદમાતાની પૂજાનો દિવસ છે. સ્કંદમાતાને સામાન્ય રીતે તેમના પુત્ર ભગવાન કાર્તિકેયને ખોળામાં લઈને દર્શાવવામાં આવે છે....
ગુજરાતીઓ હવે જેટલું રમવું હોય એટલું રમીલ્યો…..નવરાત્રીને લઈને સરકારે આપ્યા આદેશ
ગુજરાતમાં નવરાત્રી (navratri 2023 )દરમિયાન મધરાત 12 પછી ગરબા યોજવા પર પ્રતિબંધ હતો. આ અંગે ત્યાંના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે સરકાર મધરાત...
નવરાત્રી 2023 : માઁ કુષ્માંડા કોણ છે ? , શારદીય નવરાત્રિના...
નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. આ દિવસે માઁ કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણો અહીં માઁ કુષ્માંડાનું મહત્વ, પૂજાવિધિ ...
આજે ચોથું નોરતું છે....
આસામમાં આવેલું કામાખ્યા દેવી મંદિર , વર્ષમાં 3 દિવસ મંદિર રહે...
આસામના ગુવાહાટીના નિલાંચન પર્વત પર આવેલું છે કામાખ્યા દેવી મંદિર. આ મંદિર દેશના 51 શક્તિપીઠો પૈકી એક છે. ત્યારે આ મંદિરમાં એવી ઘણી રસપ્રદ...
NAVRATRI 2023 : જો નવરાત્રીના નવ દિવસ દરમિયાન જાહેર રજા હોત...
નવલા નોરતાની શરૂઆત થઇ ગઈ છે અને ગુજરાતીઓ ગરબે રુૂમેને ઝુમે રમી રહ્યા છે. લોક માન્યતા અનુસાર નવરાત્રી માત્ર પર્વ નથી દરેક ગુજરાતીઓ માટે...
NAVRATRI 2023 : ત્રીજા નોરતે દેવી ચંદ્રઘંટાની આ રીતે કરો પૂજા...
NAVRATRI 2023 : નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું જાણો મહત્વ અને કરો આ રીતે પૂજા. આ શુભ દિવસ સાથે સંકળાયેલ સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓ...
આજે નવરાત્રિનો બીજો દિવસ , માં બ્રહ્મચારિણી આ રીતે કરો પૂજા...
Navratri 2023: આજે નવરાત્રિના મહાપર્વનો બીજો દિવસ છે. આ દિવસે માઁ બ્રહ્મચારિણી વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું...
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાંડિયા રાસના આયોજકોને CPR ની તાલીમ...
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ...