Tag: MANTRI
વાવાઝોડામાંથી રાજ્ય બહાર આવતા પ્રવાસન મંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું ….
બિપરજોય વવાઝોડાના મહાસંકટમાંથી રાજ્ય સકુશળ બહાર આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર વતી પ્રવાસન તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવને શીશ નમાાવ્યું...

















