Home Tags Latest News

Tag: Latest News

ચોટીલામાં ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરીયાદ બાદ પોલિસ એક્શનમાં :...

0
સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરી ચોટીલાના શેખલીયા ગામમાં મંદબુધ્ધિની યુવતિ પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવામાં આવી હતી પરિવારે ટેસ્ટિંગ કરાવ્યા બાદ ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ...

પાટણ થી મહેસાણા વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રીક કરણ ટ્રેન પરીક્ષણ ના ભાગરૂપે...

0
પાટણ : 20 જાન્યુઆરી પાટણના ડ્રીમ પ્રોજેક્ટ સમાજ મહેસાણા પાટણ કાંસા ભીલડી રેલવે લાઈનને મીટરગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ મહેસાણા થી પાટણ સુધીના રેલવે...

સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો પીએમ મોદી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે…

0
ગીર સોમનાથ : 20 જાન્યુઆરી નવનિર્મિત સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ...

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત…

0
પાટણ : 20 જાન્યુઆરી પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોના ની આવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇ હાલમાં તેઓ પોતાના નિવાસસ્થાને ડોક્ટરોના માર્ગદર્શન મુજબ...

પાટણ શહેર ભાજપ પેજ સમિતિની બેઠક યોજાઇ…

0
પાટણ : 20 જાન્યુઆરી પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે શહેર ભાજપની પેજ સમિતિની બેઠક પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કેસી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ...

પાટણ જીલ્લાના ૬૬૦૦૦ જેટલા તરુણોને વેક્સીનેસન આપી કોરોના સામે રક્ષણ અપાયું…

0
પાટણ : 20 જાન્યુઆરી દેશમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ છે ત્યારે ૧૫ થી ૧૮ વર્ષના તરુણને રક્ષણ પૂરું પાડવા માટે તેમને કોવિડ પ્રતિરોધક...

સુરેન્દ્રનગરમાં ખોળમાં ઓછી ભરતી આપવાના મુદે માલધારીઓ ખફા : મહેતા માર્કેટમાં...

0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી વેપારીઓ અને મિલ માલિકોની મિલીભગતથી 50 કિલો ભરતી સામે 47 કિલો ખોળ આપવામાં આવી રહ્યાંનો આક્ષેપ માલધારીઓએ જિલ્લા કલેક્ટરમાં રજૂઆત કરી છતાં...

ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લાના રાજકીય હોદેદારો ઘ્વારા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું...

0
કચ્છ : 19 જાન્યુઆરી ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના નેતૃત્વમાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર,...

103 વર્ષીય મહિલા દેવલોક પામ્યા! મહિલાઓ એ કરી અંતિમ વિધિ…

0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી લીંબડી તાલુકાના બળોલ સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા અમરબા ૧૦૩ વર્ષે દેવલોક થયા છેલ્લા ઘણા વર્ષો થી મંદિરમાં જ રહી સેવા પૂજા...

વર્ષ 2021માં સુરેન્દ્રનગર જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા, સરકારને 65 કરોડથી વધુની...

0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી સરકારી તિજોરીમાં ધનવર્ષા ઝાલાવાડમાં કોરોનાના ગ્રહણ વચ્ચે પણ રિયલ એસ્ટેટમાં તેજીનો તોખાર સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓના નામે થયેલા 7806 દસ્તાવેજોમાં રૂ. 2.86 કરોડની નોંધણી...

EDITOR PICKS