Tag: Latest News
અસલામત વીજપોલ હટાવવામાં MGVCLના આંખ આડા કાન
ગોધરા : 12 માર્ચ
પંચમહાલનું મહેલોલ તે એક સમયે રાજકારણનું એપીસેન્ટર કહેવાતુ, અહીથી સાંસદ, મિનિસ્ટર, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચા. સભ્યો, APMC ચેરમેનો, સરપંચ સંધના પ્રમુખ, નાયબ...
સિમલિયા કોલેજના NSS ની વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારંભ કરોલી આશ્રમશાળા ખાતે...
ગોધરા : 12 માર્ચ
ઘોઘંબા તાલુકામાં આવેલ શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલિયાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ NSSની સાતદિવસીય વાર્ષિક શિબિરનું આયોજન તારીખ 11/03/2022 થી તારીખ...
અંબાજી ની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા નો આવ્યો નિકાલ..
અંબાજી : 12 માર્ચ
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ સરહદી વિસ્તાર નજીક આવેલ હોવા થી અંબાજી માંથી પસાર થતો મુખ્ય સ્ટેટ માર્ગ અંબાજી મંદિર...
સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત…
પાટણ : 12 માર્ચ
● દેથલી ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો
● અકસ્માતમાં સાયકલ સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
● ઘટનાને પગલે લોકો...
શ્રી.મનોજકુમાર હરિદાસ કોટકને ગુજરાત સ્ટાર એવોર્ડ આપીને સન્માન
કચ્છ : 11 માર્ચ
ગાંધીધામ ખાતે શિપિંગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર સાઈ શિપિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના મનોજકુમાર હરિદાસ કોટકને ગુજરાત સ્ટાર એવોર્ડ આપીને સન્માન કરવામાં...
માનવતાની મહેંક : માલવણ 108 એમ્બ્યુલન્સની સેવાને કારણે વૃધ્ધને જીવનદાન મળ્યુ
સુરેન્દ્રનગર : 11 માર્ચ
ગુરૂવારે રાત્રે 12 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સેડલા ગામે એક વૃદ્ધ વ્યક્તિ માટે સુરેન્દ્રનગર જિલ્લાની 108 માલવણ એમ્બ્યુલન્સને બોલાવી હતી....
માંગરોળ તાલુકા ના લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે અક્ષરવાસ...
જૂનાગઢ : 12 માર્ચ
માંગરોળ તાલુકા ના લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે અક્ષરવાસ થયો
સૌરાષ્ટ્ર ના સુપ્રસિદ્ધ લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે...
ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી
સોમનાથ : 12 માર્ચ
યાત્રાધામ સોમનાથમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા નિર્ણય લેવાયો
ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની...
અનોખી આસ્થા : મુંબઇના સ્વીમર યુવાનએ સમુદ્ર માર્ગે 30 કીમીનું અંતર...
વેરાવળ : 11 માર્ચ
સ્વીમીંગમાં વર્લ્ડ રેકોર્ડ નોંઘાવનાર મુંબઇના સ્વીમર યુવાનએ સમુદ્ર માર્ગે 30 કીમીનું અંતર કાપી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યુ
મહાદેવમાં આસ્થા ઘરાવતા અનેક લોકો...
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ : કુલ રૂ.129 કરોડના વિકાસના...
સુરેન્દ્રનગર : 11 માર્ચ
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ હતી. જેમાં કુલ રૂ.129 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સામાન્ય બેઠકમાં રોડ,...

















