Home Tags Latest News

Tag: Latest News

રાધનપુર હાઇવે ઉપર ચાલુ ટ્રેલર માં આગ લાગી.: ચાલકનો આબાદ બચાવ….

0
પાટણ: 30 માર્ચ રાધનપુર થી કચ્છ તરફના હાઈવે ઉપર સાંતલપુર નજીક આજે એક ટ્રેલર કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોકે ચાલકે સમયસૂચકતા...

નૃત્યની મુદ્રાઓ માટે અભ્યાસ જરૂરી છે તેમ સાહિત્ય સર્જન માટે પણ...

0
પાટણ: 30 માર્ચ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ સ્ટડીઝ અંતર્ગત શીવાભાઈ ઉમેદભાઈ પટેલ ગ્રંથાલયના ઉપક્રમે મોહનલાલ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા...

ડીઝલના ભાવોમાં કન્ઝ્યુમર અને રિટેઇલર પંપોના ભાવમાં તફાવતના કારણે માછીમારો પડતો...

0
વેરાવળ : 30 માર્ચ ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દરિયા કિનારો કુદરતે આપ્યો છે અને અહીં દરિયા કિનારાના પ્રદેશમાં માછીમારી પ્રવૃત્તિ મુખ્ય વ્યવસાય છે, અનેક પરિવારોનું...

પ્રોજેક્ટ આશીર્વાદ જૂનાગઢ (ગુજરાત) માં શરૂ કરાયો

0
જૂનાગઢ : 29 માર્ચ સમાજમાં સમરસતા બનાવવા માટે, આ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં અમે અમારા વૃદ્ધ માતા-પિતા પાસેથી તેમના યોગ્ય અધિકારો અને રક્ષણ વિશે...

રાષ્ટ્પતિના જળશક્તિ અભિયાના જીવંત પ્રસારણને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ નિહાળ્યું…

0
પાટણ: 29 માર્ચ મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જળશક્તિ અભિયાન-2022નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા નિવાસી...

કચ્છ જિલ્લા NSUI દ્વારા વન રક્ષક દળ નું પેપર ફૂટયું તે...

0
કચ્છ : 29 માર્ચ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા મુન્દ્રા મધ્ય વન રક્ષક દળ નું પેપર ફૂટયું તે બાબતે વિરોધ પ્રદર્શન કરી પેપર કૌભાંડ માં જે...

રાપર ખાતે રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા દરીયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર...

0
કચ્છ : 29 માર્ચ આજે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે દિવાળી બેન ખીમજી માનસંગ મિરાણી પરિવાર ના સહયોગ થી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 45 મો નેત્ર...

અગરિયા સમાજના પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રી ડો.મૂંઝપરાને રજુઆત

0
હળવદ : 28 માર્ચ હળવદ - ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયા સમાજને વારંવાર મીઠાના અગરમાં પાણી ઘુસી જવા તેમજ સમાજ ઉત્થાનના પ્રશ્નને લઈ ઠાકોર સમાજના આગેવાન...

સાંતલપુર ના બાબરા ગામની સગીરા પર દુષ્કર્મ, પોલિસે ત્રણ શખ્સોને...

0
પાટણ: 28 માર્ચ   સાંતલપુર તાલુકાના બાબરા ગામે રહેતી એક સગીરાનું નજીકના બકુત્રા ગામે રહેતા યુવાને પોતાની ગાડીમાં અપહરણ કરી લીધા બાદ મારીને કેનાલમાં ફેંકી દેવાની...

ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપી તથા યાણક્ય વિદ્યાપીઠ દ્વારા છાત્રોનો પદવીદાન સમારોહ...

0
કચ્છ : 28 માર્ચ “માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે જ સાચી કેળવણી" યાજ્ઞવલ્ક્ય મહર્ષિના ઉચ્ચાર આજના યુગમાં પણ સાતત્યતા ધરાવે છે. શિક્ષણ એ...

EDITOR PICKS