Home Tags Gujarati News

Tag: Gujarati News

કાલોલ ૧૨૭ વિધાનસભાની ચૂંટણી માટે ૩૧૬ મતદાન કેન્દ્રો પર ૨,૫૮,૩૨૩ મતદારો...

0
કાલોલ: 6 નવેમ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે જેની પૂર્વતૈયારીઓ સ્વરૂપે ચૂંટણી તંત્ર દ્વારા ચુંટણીલક્ષી કામગીરીઓ આરંભી દીધી છે, જે મધ્યે...

કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન સંકલ્પ યાત્રામાં આવેલા કોંગ્રેસના યુવા પ્રચારક કૈનયાકુમારનું કાલોલમાં...

0
કાલોલ: 6 નવેમ્બર કાલોલ કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન સંકલ્પ યાત્રામાં સમી સાંજે કોંગ્રેસના સ્ટાર યુવા પ્રચારક કનૈયાકુમારનું દશ પંદર મિનિટ માટે કાલોલમાં આગમન થયું હતું....

કાલોલ શહેર અને ડેરોલગામ ખાતે તુલસી વિવાહને લઈને ભવ્ય શોભાયાત્રા દીજેના તાલે...

0
કાલોલ: 6 નવેમ્બર દેવઉઠી એકાદશીને લઈને શનિવારના રોજ કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે બહુચરાજી મંદિરના પ્રાગણમાં ભવ્ય તુલસી વિવાહ રાખવામાં આવ્યો હતો.આ શુભ પ્રસંગે ભગવાન...

કાલોલ વિધાનસભા બેઠકની ચૂંટણીની પૂર્વતૈયારીઓ સ્વરૂપે ચૂંટણી અધિકારી સાથે સમીક્ષા બેઠક...

0
કાલોલ: 6 નવેમ્બર કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકની આગામી ૫ ડિસેમ્બર યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને કાલોલ વિધાનસભા બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી અમિતા પારઘી(નાયબ કલેકટર-ગોધરા)ની અધ્યક્ષતામાં શુક્રવારે...

કાલોલ શહેરમાં આગામી યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને શાંતિ, સલામતી અને સુરક્ષા...

0
કાલોલ: 6 નવેમ્બર કાલોલ શહેર અને તાલુકામાં આગામી યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી‌ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શનિવારે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પી.એસ.આઈ જે.ડી.તરાલ...

દામાવાવમાં ત્યજી દીધેલું નવજાત શિશુ જીવંત પીડિત હાલતમાં મળી આવતાં ચકચાર...

0
ગોધરા: 5 નવેમ્બર પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાનાં દામાવાવ ગામના રાઠવા ફળિયામાં કોઈકે ત્યજી દીધેલું નવજાત શિશુ જીવંત પીડિત હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા...

કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાના અમલના પગલે તંત્ર દ્વારા રાજકીય પક્ષોના...

0
કાલોલ: 3 નવેમ્બર ગુજરાત વિધાનસભાની ગુરૂવારે કરેલી જાહેરાતને પગલે કાલોલ ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનું અમલીકરણ કરવા અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલોલ નગરમાં પાલિકાતંત્રને...

કાલોલ તાલુકા વિસ્તારમાં ખાણખનીજ વિભાગના ઉપરાછાપરી બે છાપા:

0
કાલોલ: 3 નવેમ્બર નેસડા વિસ્તારમાંથી એક જેસીબી, બે ટ્રેક્ટર અને વરવાળા ગામેથી બે જેસીબી મશીનો ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી કરી પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગે કાલોલ વિસ્તારમાં...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંચમહાલ જિલ્લાના નાગરિકોને રૂ. ૮૮૫.૪૨...

0
ગોધરા: 1 નવેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, સ્પષ્ટ નીતિ અને સ્વચ્છ નિયત સાથે કામ કરીને અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારના આદિવાસીબંધુઓનો સર્વાંગી...

રાપર શહેર ના મોરબી હોનારત મા મરણ પામેલા ના પરિવારજનો ને...

0
કચ્છ: 31 ઓક્ટોબર મોરબી ખાતે ઝુલતા પુલ પર બનેલી ગોઝારી ઘટના મા અનેક પરિવારો નો માળો વિખરાઈ ગયો છે જેમાં રાપર શહેર ના ત્રણ...

EDITOR PICKS