Tag: Gujarat
બિપરજોય વાવાઝોડાનો ખતરો…. , અત્યારસુધી ગુજરાતમાં કેટલા ચક્રવાત આવ્યા … જાણો...
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં તે ગુજરાતના દરિયા કાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. ત્યારે સંભવિત...
અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા, ગુજરાત અને મહારાષ્ટ્ર પર તોળાતો ખતરો
અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે, જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોળાય રહ્યો છે. ચોમાસું...
રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં બમ્પર ઉછાળો, આ શહેરમાં છે વધુ EV...
હાલના સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ...
પીએમ મોદી પહોંચ્યા ટ્રેન દુર્ઘટના સ્થળ પર, જે પણ દોષિત હશે...
ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના જે સ્થળે સર્જાઈ હતી તે સ્થળની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુબરુ પહોંચી મુલાકાત લીધી છે. પીએમ મોદી સાથે આ દરમિયાન કેન્દ્રીય...
ઓડિશાના ટ્રેન અકસ્માત પર CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ કર્યું વ્યક્ત ...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં મોડી સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ત્યારે આ અકસ્માત પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે...
આસારામના પરિવારના માથે મુશ્કેલી …. , ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય….
રાજ્ય સરકારનાં કાયદા વિભાગ દ્વારા આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામ સાથે જોડાયેલા 2023ના દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા...
દીવના તમામ બીચને ૩ મહિના માટે કરાયા બંધ, સાથે જ વોટર...
ઉનાળોમાં દરિયા કિનારે ફરવું એ દરેક ગુજરાતીને ખુબ જ ગમતું હોય છે, પરંતુ ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે, કે દીવના દરિયાઓ ૩ મહિના માટે...
અમદાવાદ : દેશનું પ્રથમ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર..વિશ્વની નજર...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલ દેશનું પ્રથમ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઈ ગયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સાબરમતી, અમદાવાદમાં બનેલા...
20મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા.., 4 જૂને યોજાશે...
જગતના નાથ જગન્નાથજીની રથયાત્રા એક મહત્વનો તહેવાર છે, આ તહેવાર સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાય છે. ત્યારે અમદાવાદમાં પણ 146મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ હાલ...
શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન…, જાણો કોણ બન્યું વાઇસ...
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની મુદ્દત માટે ચેરમેન તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે...