Home Tags Gujarat News

Tag: Gujarat News

પાટણની ત્રીકમ બરોટની વાવ રોશનીથી ઝળઝહળી ઉઠી…

0
પાટણ: 19 એપ્રિલ પાટણ શહેરના શિલ્પ સ્થાપત્ય વારસામાં રાણકીવાવનું જેટલું મહત્વ છે. એવી જ રીતે શહેરની ત્રિકમ બારોટની વાવ પણ પ્રચલિત છે. આ એક ઐતિહાસિક...

પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો યુનિવર્સીટીના રજી સ્ટારને શ્રદ્ધાંજલિ આપી

0
પાટણ: 19 એપ્રિલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવતા ડો. ધર્મેન્દ્ર પટેલ (ડો. ડી એમ પટેલ )નું રવિવારની વહેલી સવારે હૃદયરોગના...

માણાવદર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન અને ઇજેકશન બાળી નાખ્યા

0
જૂનાગઢ : 19 એપ્રિલ ગાંધી ચોક માં આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર માં આરોગ્ય વિભાગ ના કોઈ કર્મચારી દ્વારા ઈન્જેકશન અને વેક્સિન બાળી દેવાયા એક સમયે આ...

લીંબડીમાં વાઈફાઈ ઈન્ટરનેટ ની ફોરજી ના કનેક્શની લાઈન માટે રોડ તોડીને...

0
સુરેન્દ્રનગર : 18 એપ્રિલ લીંબડીમાં વાઈફાઈ ઈન્ટરનેટ ની ફોરજી ના કનેક્શની લાઈન માટે રોડ તોડીને ઠેર ઠેર બજારમાં તેમજ સોસાયટી વિસ્તારમાં ખાંડા ખોદીને રાખતાં ટ્રાફિકની...

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ...

0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને આયુષ સચિવ પાંડિયનની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં...

આયુષ સચિવપાંડિયને સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ સરકારી આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી

0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ સુરેન્દ્રનગર શહેરમાં આવેલ સ્વામિનારાયણ સરકારી આયુર્વેદ હોસ્પિટલની આયુષ સચિવ પાંડિયન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આયુષ સચિવ પાંડિયન દ્વારા હોસ્પિટલના દર્દીઓ સાથે...

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને આયુષ અંગે વર્કશોપ...

0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ આયુષ મંત્રાલય હેઠળ કરવામાં આવતી વિવિધ કામગીરીથી અવગત કરવાના હેતુથી કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને અને આયુષ સચિવ પાંડિયનની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં...

ગોધરા વાલ્મિકીવાસ ખાતે આવેલા અંબામાતાના મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી.

0
ગોધરા :  17 એપ્રિલ ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં વાલ્મીકી વાસ ખાતે આદ્યશક્તિ માં અંબાના ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં વાલ્મીકી સમાજ ના આગેવાનો અને સમાજના...

જાખણ-ખંભલાવ-ટોકરાળાની નદીમાં થઈ રહી છે રેતીની બેફામ ચોરી

0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ વોશ પ્લાન્ટોમાં થતી વીજ ચોરીને કારણે ગામોમાં લો-વોલ્ટેજ સહિત વીજ સમસ્યા વધી લીંબડી તાલુકાના જાખણ-ખંભલાવ-ટોકરાળા ગામની ભોગાવા નદીમાં બેફામ રેતીનો કાળો કારોબાર...

પાટણ યુનિવર્સિટીમા બીએસસી સેમ 2 ની પરીક્ષામાં કોપી કેસ નો ભાંડો...

0
પાટણ: 17 એપ્રિલ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એસ.સી સેમ 2ના બે અલગ અલગ વિષયમાં કુલ 229 વિદ્યાર્થીઓ એ વર્ગખંડમાં પુસ્તકમાંથી ઉત્તરવહીમાં એક જેવા જવાબો લખ્યા હોય...

EDITOR PICKS