Tag: Gujarat News
ગુરૂગેબીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા દિવસે પુર્વમુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
થાન: 20 મે
દેને કો ટુકડા ભલા, લેને કો હરીનામની ગેબીપરંપરા આજેપણ અંકબંધ : વિજય રૂપાણી
થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે ગુરૂગેબીનાથના મંદિરનું નવનિર્માણ કરાયુ છે.જેમાં બીજા...
થાનમાં પાંચ દિવસે પાણી આવતા ભર ઉનાળે લોકોને હાલાકી
થાન: 20 મે
થાનગઢ નગરપાલિકા દ્વારા પાંચ દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવતા લોકો પરેશાન થઇ રહ્યા છે.જેના કારણે જરૂરીયાત સમયે લોકોનેએક કિમી દુર...
પાટણમાં યોજાનાર વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત ભાજપના આગેવાનો કાર્યકરો ઘેર ઘેર જઈ...
પાટણ: 20 મે
પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે આગામી 22મી મે ને રવિવારના રોજ રાત્રે શહીદોને વિરાંજલી આપવાનો એક મેઘા મલ્ટી મીડિયા કાર્યક્રમનું આયોજન વહીવટીતંત્ર...
સુરત થી રાધનપુર જતી એસટી બસના ચાલકે યુવતીની છેડતી કરતા પોલીસે...
પાટણ: 20 મે
સુરત થી રાધનપુર જતી એસટી બસના ડ્રાઈવરે બસમાં બેઠેલી એક મહિલા મુસાફર યુવતીનો ચાલુ બસે દુપટ્ટો ખેંચી મધરાતે છેડતી કર્યાના આક્ષેપ...
લીંબડી ખાતે પાણશીણા પેટા વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર: 19 મે
સોલાર ઊર્જાક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે. - નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ
ઉર્જા ક્ષેત્રે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે -...
ધ્રાંગધ્રા ખાતે રૂપિયા ૧.૨૦ કરોડ થી વધુના ખર્ચે નવનિર્મિત પી.જી.વી.સી.એલ. વિભાગીય...
સુરેન્દ્રનગર: 19 મે
ધ્રાંગધ્રા ખાતે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ અને કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૨૦ કરોડથી વધુના ખર્ચે પશ્ચિમ ગુજરાત વીજ કંપની...
થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે નવનિર્મૈત ગુરૂગેબીનાથ મંદિરોનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ પ્રારંભ
સુરેન્દ્રનગર: 19 મે
હેમાદ્રિસંકલ્પ, મંડપપુજનપ્રવેશ, નગરયાત્રા, જળયાત્રા કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા
ત્રિદિવસીય કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 30થી 40 હજાર ભક્તો દરરોજ પ્રસાદનો લાભ લેશેઆજે સ્થાપિતપુજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ,...
રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વેકેશ વર્કશોપ યોજાયો….
પાટણ: 19 મે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું...
રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ એ પોતાના મત વિસ્તારમાં પાણીની સમસ્યા ઉકેલવા...
પાટણ: 19 મે
રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે આ...
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર...
પંચમહાલ: 19 મે
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર અને યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત...
















