Home Tags Gujarat News

Tag: Gujarat News

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લેનારા યુવકનું મોત

0
સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ - બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ સુરેન્દ્રનગર શહેર અને તેના જિલ્લા અને તાલુકા મથકોમાં હાલમાં ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાના...

પાટડીના હિંમતપુરા આજુબાજુના 15 કિ.મી.ના 9 ગામોના 1763 ઘેટાંઓને રસિકરણ કરવામાં...

0
સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ - પશુવિભાગની કુલ 10 ટીમો દ્વારા યુધ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી - ફક્ત જૈનાબાદના 400થી વધુ ઘેટાંઓનું આજે શુક્રવારે છેલ્લુ વેક્સિનેશન...

અંબાજી મંદિર માં ફોરેન કરન્સી મામલે ઉંઠા ભણાવતા હિસાબી અધિકારી……

0
અંબાજી: 25 ઓગસ્ટ હિસાબી અધિકારી ના જણાવ્યા મુજબ એસ. બી.આઇ. બેંક સ્વીકારતી નથી વિદેશી ચલણ ,કે પછી હિસાબી અધિકારી ની ઓફિશિયલ પેપર વર્ક માં ખામી...

પાટડીના હિંમતપુરામાં શંકાસ્પદ લમ્પી વાયરસથી સાત ઘેટાંના મોત : પશુવિભાગની ટીમના...

0
સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ બે જીવિત ઘેટાંના પણ બ્લડ સીરમ, સ્કિન સ્ક્રેપિંગ અને નસલ ડીસ્ચાર્જના સેમ્પલ પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો...

તરણેતર મેળા દરમિયાન યોજાનાર ૧૭મા ગ્રામીણ ઓલિમ્પિક માટે ખેલાડીઓનો ધસારો

0
સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ માટલા દોડ, સ્લો સાયકલીંગ, લંગડી, નાળિયેર ફેંક અને ખાંડના લાડુ આરોગવા, સ્ટ્રોંગેસ્ટમેન, રસ્સા ખેંચ, સાતોડી સહિતની રમતો આકર્ષણનું કેન્દ્ર બનશે ૨ લાખથી વધુના...

વડાપ્રધાનશ્રીની કચ્છ મુલાકાત પૂર્વે ભુજ ખાતે કાર્યક્રમ સ્થળ પર તૈયારીઓની સમીક્ષા...

0
કચ્છ: 25 ઓગસ્ટ વડાપ્રધાનશ્રી દ્વારા કચ્છમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી...

સુરેન્દ્રનગરના વકીલ મંડળે સૂરત પર વકીલ પર થયેલા હિચકારા હુમલો બાબતે...

0
સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ - સુરેન્દ્રનગર વકીલ એશોશિયેશને આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી આ કેસની તટસ્થ તપાસ કરી ન્યાયની માંગણી કરાઇ સુરતના વકીલ ઉપર તાજેતરમાં હિચકારા...

પાટણનું આનંદ સરોવર વેલથી ઢંકાયુ..

0
પાટણ : 24 ઓગસ્ટ પાટણના આનંદ સરોવરે પાણીના બદલે વેલમાં ઢંકાઈ જઈને તેની ઓળખ બદલી દીધી હોય તેવું દૃશ્ય હાલમાં જોવા મળી રહ્યું છે ....

તરણેતર મેળાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર કેયુર સંપટનાં અધ્યક્ષસ્થાને તૈયારીઓની...

0
સુરેન્દ્રનગર: 24 ઓગસ્ટ રસ્તા, ટ્રાફિક, સ્ટોલ, પાણી, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિતનાં સુચારૂ આયોજન સંદર્ભે માર્ગદર્શન-સૂચના આપ્યા તા. 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મેળાનાં આયોજન માટે તંત્ર...

ઝાલાવાડમાં બે વર્ષ બાદ ઐતિહાસીક તરણેતરના મેળામાં 577 સ્ટોલ લાગશે

0
સુરેન્દ્રનગર: 24 ઓગસ્ટ મેળાના સ્ટોલની રૂ.60 લાખની આવક થવાનો અંદાજ તા.31 ઓગષ્ટથી ભાતીગળ મેળાનો રંગારંગ પ્રારંભ થશે મેળામાં લમ્પીને કારણે પશુ મેળો નહી યોજાય. સ્ટોલ ધારકોએ સેફ્ટી...

EDITOR PICKS