Tag: Gujarat News
રાપર ખાતે વિશા શ્રીમાળી શ્ચે. મૂ. પૂ. જૈન સંધ દ્વારા તપસ્વીઓ...
કચ્છ : 3 સપ્ટેમ્બર
રાપર ખાતે આવેલ 167 વર્ષ પૌરાણિક મૂર્તિ પુજક જૈન દેરાસર ખાતે શ્રી વિશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ના...
પાટણમાં પશુપાલન વિભાગ દ્વારા કુલ 1,46,976 જેટલા પશુઓનું રસીકરણ કરાયુ
પાટણ : 3 સપ્ટેમ્બર
રાજ્યમાં લમ્પી વાયરસને અટકાવવા માટે સરકાર સતર્ક છે. પાટણ જિલ્લાના સાંતલપુરમાં પ્રથમ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્ર દ્વારા પશુઓમાં લમ્પી સ્કિન...
પાટણ રિઝ્યોનલ સાયન્સ સેન્ટરમાં છરો લઈને યુવક ઘૂસ્યો…
પાટણ : 3 સપ્ટેમ્બર
સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે કાર્યરત રિજિયોનલ સાયન્સ સેન્ટર મા એક શખ્સ હાથમાં ધારદાર હથિયાર લઈ પ્રવેશ કરતા ફરજ...
પાટણમાં ભૂગર્ભ ગટરનો ભુવો ન પૂરાતા રહીશોએ ચેરમેનનું પૂતળા દહન કર્યું…
પાટણ : 3 સપ્ટેમ્બર
પાટણ શહેરના કુલડીવાસ ખાતે છેલ્લા 15 દિવસથી પડેલા ગટરના ભુવાનું સમારકામ પાલિકા દ્વારા કરવામાં ન આવતા અંતે રહીશો દ્વારા કોંગ્રેસના સભ્યો...
તરણેતરીયા લોકમેળામાં છત્રી હરીફાઈમાં થાનગઢ તાલુકા ના વિજળીયા ગામની કુ.કંચનબેને પ્રથમ...
<span style="color: #ff6600;"સુરેન્દ્રનગર: 3 સપ્ટેમ્બર
થાનગઢ તાલુકા ના તરણેતર ગામે દર વર્ષે યોજાતા તરણેતરીયા લોકમેળામાં વિવિધ પ્રકારની હરીફાઇ યોજાય છે,જેમાં છત્રી હરીફાઈમાં થાનગઢ તાલુકા ના...
સુરેન્દ્રનગરમાં આવતી કાલે આપના અરવિંદ કેજરીવાલ સરપંચો સાથે સંવાદ કરશે
<span style="color: #ff6600;"સુરેન્દ્રનગર: 2 સપ્ટેમ્બર
- આવતી કાલે આપના અરવિંદ કેજરીવાલ નવી ગેરન્ટીઓની પણ જાહેરાત કરશે
- આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને ઇસુદાન ગઢવી...
રાપર ગુરુકુળ ના વિધાર્થીઓ ની અનોખી પહેલ
કચ્છ: 2 સપ્ટેમ્બર
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર થી બે કીલો મીટર દૂર કુદરતી વાતાવરણમાં છેલ્લા 23 વર્ષ થી શૈક્ષણિક કાર્ય અને ધાર્મિક...
પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઇનોવેશન ક્લબ અંતગર્ત ડ્રોન ટેકનોલોજી...
પાટણ : 2 સપ્ટેમ્બર
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં...
અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મેળા માટે ના પ્લોટ માં ગરીબ...
અંબાજી : 2 સપ્ટેમ્બર
વર્ષો થી ચાલતા ભાદરવી પૂનમ ના મેળા માટે ના પ્લોટ ૫,૦૦૦ ના ટોકન દરે અપાતા હતા, જ્યારે આ વર્ષે અપસેટ કિંમત...
મુખ્યમંત્રીશ્રીએ તરણેતર મેળામાં માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધી
સુરેન્દ્રનગર : 1 સપ્ટેમ્બર
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિખ્યાત તરણેતર મેળાની મુલાકાત...
















