Home Authors Posts by Pinal Panchal

Pinal Panchal

661 POSTS 0 COMMENTS

વાવાઝોડાની અસર … દ્વારકાના ગોમતી ઘાટ પર મંદિરમાં દરિયાના પાણી ઘૂસ્યા…

0
અરબસાગરમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ...

વિજળી પડી…!! એવું સાંભળીને જીવ કંપી ઉઠે છે… તો જાણો વિજળી...

0
ચોમાસા દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે જોવા મળતી વીજળી સેકન્ડોમાં આપણી આંખ સામે ફ્લેશની જેમ ચમકીને ગાયબ થઇ જાય છે. આ દરમિયાન ઘણી...

અરબ સાગર વાવાઝોડાનું હોટસ્પોટ …. બે દાયકાથી અરબસાગરમાં ચક્રવાતોની સંખ્યામાં ...

0
અરબ મહાસાગરમાં ઉદ્ભવેલા ચક્રવાત બિપોરજોયે બહુ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પરંતુ તેના વચ્ચે રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની ઘાતક અસર...

વાવાઝોડા પૂર્વે થઈ રહેલી કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી...

0
પોરબંદરમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે વાવાઝોડા સંદર્ભે પ્રશાસનની પૂર્વ તૈયારીઓ ની માહિતી મેળવી કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું...

અમૂલ ડેરી દ્વારા ઇલેકટ્રિક થ્રી વ્હીલરનું અનાવરણ …. , હરિતક્રાંતિની કરી...

0
પર્યાવરણની જાળવણી કરવી આપણી નૈતિક ફરજ છે. ત્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. માટે હવે સૌએ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ થવાની જરુર...

બિપરજોય વાવઝોડાને પગલે 8 ડેપોમાં ST બસના 18 રુટો રદ...

0
બિપરજોય વાવઝોડાને લઈને હિંમતનગર ST વિભાગીય કચેરી હેઠળ આવતા સાબરકાંઠાના 4, અરવલ્લીના 3 અને ગાંધીનગરના 1 મળીને 3 જિલ્લાના 8  ST ડેપોમાં બસના 18...

વાવાઝોડાના પગલે મંત્રી કનુ દેસાઈએ મોરબીના રેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી…

0
બિપોરજોય વાવાઝોડાના પગલે મંત્રી કનુભાઈ દેસાઈએ વાવાઝોડાના પગલે આઇડેન્ટિફાઇ કરાયેલ રેપિડ રિસ્પોન્સ સેન્ટર સરવડની મુલાકાત લઈ કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સરવડ પ્રાથમિક આરોગ્ય...

નાણાંમંત્રી કનુ દેસાઈએ મોટી માળિયાંમાં સ્કુલ ખાતે શરૂ કરાયેલા આશ્રયસ્થાનની લીધી...

0
બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય તેમજ આફત સામે લડવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની નાણામંત્રી કનુભાઈ...

બિપરજોય વાવાઝોડાની તૈયારીને લઇ ભાવનગરમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક ….

0
બિપરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી....

ગુજરાત પર ત્રાટકશે બિપરજોય વાવાઝોડું …. જખૌ નજીક થઈ શકે લેન્ડફોલ…

0
ગુજરાત પર 15 જૂને ત્રાટકવા જઈ રહેલાં અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજોયની અસર માટે તૈયાર છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાને...

EDITOR PICKS