Pinal Panchal
ચક્રવાતે બનાસકાંઠાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું ….
ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં ખતરનાક થઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે બનાસકાંઠામાં ભારે...
જાણો બિપોરજોયનું કનેક્શન …. અગાઉ ગુજરાત પર ત્રાટકેલ વાવાઝોડા સાથે સીધો...
દર વર્ષે કોઇ પણ વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકે છે. એમાં પણ ગુજરાતનો દરિયાકાંઠો તો વાવાઝોડા માટે મનપસંદ હોય તેમ લાગે છે. ત્યારે વર્ષ - 1998માં...
બિપરજોયને પગલે 18 જૂન સુધી 99 ટ્રેનો રદ … આ રહ્યું...
ચક્રવાત બિપરજોયના લીધે ગુજરાતમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. વાવાઝોડાએ અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. તેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા પણ...
વાવાઝોડાને લીધે વરસાદ વરસતા નડાબેટના રણમાં પાણી ભરાયા…
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે...
વાવાઝોડું ટકરાયું ત્યારે કેવું હતું તેનુ રુપ … શું થશે હવે...
કચ્છ જિલ્લાના જખૌ બંદરે મધરાતે વાવાઝોડું ટકરાયું હતું. વાવાઝોડાએ લેન્ડફોલ વખતે ભયાનક રુપ ધારણ કર્યું હતું. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં...
ગુજરાતમાં વાવાઝોડાને લઇ PM મોદી ચિંતિત …. , મુખ્યમંત્રી સાથે કરી...
ગુરુવારે રાત્રે કચ્છના જખૌ બંદરેથી અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય પસાર થયું હતું. વાવાઝોડાનું લેન્ડફોલ શરુ થયા પછી તે રાત્રે 2.30 વાગે નલિયાથી 30...
બિપોરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો …. ,
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ દરિયાકિનારે ટકરાયા બાદ ચારે તરફ ભારે તારાજી સર્જી છે. જેની વિવિધ જિલ્લામાં અસર દેખાઇ હતી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વક્ષો ધરાશાયી...
વાવાઝોડાની ફલાઇટ પર પડી અસર …. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ...
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખી રાજકોટ સહિત...
ચક્રવાતને લઇ નિર્મલા સીતારમણે બેન્કોને કર્યા આદેશ …. પશુ અને હોડીના...
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ચક્રવાતે ભારે તોફાન મચાવ્યું છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે તંત્ર પણ સજ્જ બન્યું છે. કચ્છના જખૌ બંદરે વાવાઝોડું ટકરાશે. જેને લઇ...
બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ખોડલધામ ટ્રસ્ટ આગળ આવ્યું …
બિપરજોય વાવાઝોડાને પગલે ખોડલધામ ટ્રસ્ટ સંકટ વચ્ચે સાંકળ બની આગળ આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા 8 જિલ્લામાં ફૂડ પેકેટ બનાવવાના શરૂ કરી દેવામાં...



























