Pinal Panchal
યુ ટ્યુબ ચેનલ પર સરકારની તવાઈ, ફેક ન્યૂઝ ફેલાવતી ચેનલો કરી...
સરકારની નજર સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિઓ પર સતત નજર રહેલી છે. ત્યારે, હવે યુ ટ્યુબ પર ચાલી રહેલી ફેક ન્યૂઝને લઈને સરકાર હરકતમાં આવી...
વડોદરામાં પેટ્રોલ પંપ પર સંચાલકો સાથે લાખોની ઠગાઇ કરનાર માસ્ટર માઇન્ડ...
વડોદરા તેમજ અન્ય શહેરોમાં પેટ્રોલ પંપના સંચાલકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગના માસ્ટરમાઇટ દર્શન પંચાલ અને તેના સાળાને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા...
અમદાવાદ ACB ની સફળ ટ્રેપ..
અમદાવાદમાં એ.સી.બીની સફળ ટ્રેપ... નારોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓએ બે બીયરનાં ટીન તથા ફરીયાદી (એક જાગૃત નાગરિક)ને મોપેડ સાથે પકડ્યો હતો. તે સમયે આ...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કરાયું બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તા. 8 ઓગસ્ટ, 2023 ના રોજ આંતર કોલેજ બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે, આ સ્પર્ધાના ઉદ્દધાટન સમારોહમાં...
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સોમનાથ દર્શને પહોંચ્યા હતા. મહાનુભવોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને...
લાકડું અને સુગંધિત ? ખરેખર એવું બની શકે ? જાણો એ...
આમ તો મોટા ભાગે ચંદન વિષે આપણે જાણતા હોઈએ છીએ ક્યાંક ઘરેલુ ઉપયોગ માટે તો ક્યાંક અગરબત્તી, પરફ્યુમ, અત્તર બનાવવા માટે થાય છે. પણ...
ભાગો … ભાગો… ભૂકંપ આવ્યો … પણ શું જાણો છો ભૂકંપ...
ભૂકંપનો આંચકો અનુભવાયને તુરંત સવાલ ઊભો થાય કે ભૂકંપ કેમ આવતો હશે? આ સાથે જ સવાલ થાય કે ભૂકંપની તીવ્રતા પણ માપવામાં આવે છે...
13 વર્ષથી ગંભીર બિમારીથી પીડાતા દર્દીને અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની ટીમે...
અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં એક 13 વર્ષથી ગંભીર બિમારીથી પીડાતા દર્દી પીડામુક્ત થયો છે અને તે સ્વસ્થ થયો છે. વાત કરીએ ઉત્તરપ્રદેશના બારાબેંક વિસ્તારના...
દ્વારકાધીશના ધામે અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી ….
આ વર્ષે બે શ્રાવણ માસ છે તેમ કહી શકાય. અત્યારે ચાલી રહ્યો છે અધિક શ્રાવણ અને બાદ આવશે શ્રાવણ માસ. ત્યારે દેવભૂમિ દ્વારકામાં આ...
દેવભૂમિ દ્વારકામાં સર્જાઈ દુર્ઘટના, 10 કર્મચારીઓ દાઝ્યા
દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નાયરા રીફાઇનરીમાં પાઈપલાઈનમાંથી ગરમ પાણી ઉડતા 10 કર્મચારીઓ દાઝ્યા હતા. રીફાઇનરીમાં દુર્ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં...



























