Trending Gujarat
આણંદ ખાતે ભાજપ સ્થાપના દિવસની ધામધૂમ પૂર્વક કરાઈ ઉજવણી
આજ રોજ આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના 43 મા દિવસ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી...
બોટાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કરાયું ઉષ્માભર્યુ સ્વાગત
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંતો-મહંતો, ધંધુકાના ધારાસભ્ય, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ, બોટાદ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના...
પોરબંદર નવા જિલ્લા કલેકટરે ચાર્જ સંભાળ્યો
પોરબંદર, મહીસાગર જિલ્લાના ડીડીઓ, જીપીએસસીમાં સિક્રેટરી પદે પણ અગાઉ રહેલા કે.ડી.લાખાણીએ તારીખ 5 એપ્રિલના રોજ પોરબંદર જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વિવિધ ખાતાઓમાં...
1 મે ના ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે...
1 મે ના ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાશે.
પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા દર...
જામનગરમાં વિહિપ દ્વારા હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા અને ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમો...
આજે ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી સમગ્ર દેશ- વિદેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ,...
રાધનપુરમાં ડોક્ટર ટીમે બની દેવદૂત !
પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે ડોક્ટરોએ સફળ ઓપરેશન કરી મહિલાનો જીવ બચાવ્યો. મહિલાનાં પેટમાં થી 5 કિલોની ગાંઠ કાઢી. રાધનપુર ખાતે ડોક્ટરોએ સફળ ઓપરેશન કરી...
જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
સુરેન્દ્રનગર : 5 એપ્રિલ, 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.09/04/2023ના રોજ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા...
જનેતા બની જમ : માતાએ નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે...
સુરેન્દ્રનગર : 5 એપ્રિલ, 2023
લીંબડી તાલુકાના નાની કઠેચી ગામની સગીરા અને તેની માતા સામે નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવા બાબતે...
દાહોદ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ પોષણ યોજનાઓના ...
દાહોદ : 3 એપ્રિલ, 2023
દાહોદના છાપરી ગામના ધાત્રી માતા ગીતાબેન ડામોર જણાવે છે કે, અહીંના આંગણવાડીને કારણે તેમનો વજન વધ્યો છે અને શરીર...
દાહોદમાં ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મળતા કાચા મકાનની અગવડોમાંથી મુક્તિ...
દાહોદ : 3 એપ્રિલ
દાહોદનાં કતવારા ગામના સતીષભાઇ પરમાર જણાવે છે કે, અમને ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મળતા અમારૂં પાકું મકાન બની શકયું છે....
















