Home સુરેન્દ્રનગર જનેતા બની જમ : માતાએ નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે નિકાલ...

જનેતા બની જમ : માતાએ નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરતા પોલીસ ફરિયાદ

121
0

સુરેન્દ્રનગર : 5 એપ્રિલ, 2023


લીંબડી તાલુકાના નાની કઠેચી ગામની સગીરા અને તેની માતા સામે નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવા બાબતે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વિરમગામ તાલુકાના શખ્સે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી

સગીરાએ બાળકીને કુમારખાણ આરોગ્ય કેન્દ્ર ખાતે જન્મ આપ્યા બાદ સગીરા અને તેની માતાએ કઠેચી ગામની સીમમાં મંદિર નજીક દફનાવી હતી

નવજાત બાળકીને જીવિત કે મૃત હાલતમાં દફનાવી તે પીએમ રિપોર્ટ બાદ જ માલૂમ પડશે

નવજાત બાળકીના મૃતદેહને બહાર કાઢી હાલ ફોરેન્સિક રિપોર્ટ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી

સાણંદ dyspને સમગ્ર મામલે તપાસ દરમિયાન શંકા જતા સગીરા અને માતા સામે નોંધાવી ફરિયાદ

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here