Home Authors Posts by Trending Gujarat

Trending Gujarat

1826 POSTS 0 COMMENTS

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા કક્ષાએ રક્ષાબંધન કાર્યક્રમ

0
પંચમહાલ : 11 ઓગસ્ટ તા.10.8.2022 ના રોજ સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે અત્રેની *સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાની તમામ દીકરીઓએ આજ કેમ્પસની...

પ્રદેશ ભાજપ મહિલા મોરચાની બહેનોએ એસપી સહિત પોલિસ જવાનોને રાખડી બાંધી…

0
પાટણ : 11 ઓગસ્ટ રક્ષાબંધન પર્વને અનુલક્ષીને પ્રદેશ ભાજપની મહિલા મોરચા ટીમ દ્વારા આજે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારી કર્મચારીઓને રાખડી બાંધી ભાઈ બહેનના...

12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ…

0
પાટણ : 10 ઓગસ્ટ આગામી સમયમાં વિધાનસભા ની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે....

રાષ્ટ્રધ્વજ ખરીદવામાં પાટણમાં લોકોનો નેરો ઉત્સાહ…

0
પાટણ : 10 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણમાં ખાદી ભંડાર તેમજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રધ્વજનું મોટા પ્રમાણમાં વેચાણ થયું છે મોટી સંખ્યામાં...

મસ્કા ખાતે પવિત્ર શ્રાવણ માસ માં બે દિવસ એકાદશ મહાદેવ મંદિરે...

0
કચ્છ : 20 ઓગસ્ટ પવિત્ર શ્રાવણ માસ માં શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌ માતા ની સુખાકારી માટે અને ગાય માતા નો દુઃખ દર્દ પીડા રોગ...

સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા 1001 રાષ્ટ્રીય ધ્વજ તિરંગા નું...

0
કચ્છ : 9 ઓગસ્ટ આપણી સંસ્થા તેરા તુજકો અર્પણ તથા સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા બી.એસ.એફ (BSF) બટાલિયન 18 મુંદ્રા રોડ ભુજ મધ્યે 1001...

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સનાલી ખાતે આદિવાસી સમાજ ની...

0
અંબાજી: 9 ઓગસ્ટ બ.કા જિલ્લા ગ્રામ પંચાયત પ્રમુખ શ્રી વારકી બેન પારઘી રેલી માં હાજર રહ્યા ગુજરાત ના ઈતિહાસ મા માં ભોમ ની રક્ષા કાજે લડાઈઓ...

વિશ્વ આદિવાસી દિવસ એટલે વિશ્વભરમાં વસતા આદિવાસીઓની દિવાળી…..

0
પંચમહાલ : 9 ઓગસ્ટ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ગોધરા શહેરના સાંપા રોડ ખાતે આવેલી ભક્તિનગર ખાતે આવેલા વિશાળ મેદાન પર આદિવાસી વિકાસ ફાઉન્ડેશન,ગોધરા દ્વારા...

પાટણમાં કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ…

0
પાટણ : 9 ઓગસ્ટ પ્રદેશ કોંગ્રેસની આદેશ અનુસાર પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા અંતર્ગત તિરંગા યાત્રા નું આયોજન પાટણ ખાતે કરવામાં આવ્યું હતું...

આઝાદી અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૭૫૦૦ થી...

0
કચ્છ : 9 ઓગસ્ટ આઝાદીનાં ૭૫ માં વર્ષે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. ભારત નાં સ્વપ્ન દ્રષ્ટા...

EDITOR PICKS