Trending Gujarat
PM મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીને નડ્યો અકસ્માત, પુત્ર-પુત્રવધૂને ગંભીર ઈજા
આણંદ: 27 ડિસેમ્બર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)ના ભાઈ પ્રહ્લાદ મોદી (Prahlad Modi) માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. મંગળવારે કર્ણાટકના મૈસુરમાં તેમની કારનો અકસ્માત...
બેડવાના મૃતકના પરિવારને ત્વરીત સહાય ચુકવતી સંવેદનશીલ સરકાર
આણંદ: 27 ડિસેમ્બર
અત્યાચાર સહાય ધારા હેઠળ વાલ્મિકી પરિવારને સરકાર તરફથી રૂ. ૮,૨૫,૦૦૦ની સહાય મંજુર કરી તેના પ્રથમ હપ્તાના રૂ. ૪,૧૨,૫૦૦ની રકમ ચુકવાઈ
બેડવા ખાતે...
મુળી તાલુકાનાં ભેટ ગામે સરકારી જમીન પર કોલસા ની ખાણો ધમધમી...
સુરેન્દ્રનગર: 27 ડિસેમ્બર
મહીલા સરપંચ નાં પતિ ની જ ખોદકામ માં ભાગીદારી આવી બહાર
મુળી તાલુકામાં ગામોમાં ખનીજ ભરપૂર માત્રામાં મળી આવે છે ત્યારે ખનીજ...
ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને...
ગુજરાત : 26 ડિસેમ્બર
ભારતીય તટરક્ષક દળ (ICG) એ ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી...
કાલોલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગરમ ધાબળા નું...
કાલોલ : 26 ડિસેમ્બર
રવિવારે અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કાલોલ નગર અને તાલુકા માં...
પોરબંદરના દરિયામાં ઓપન પોરબંદર તરણ સ્પર્ધા યોજાઈ 100થી વધુ તરવૈયાઓએ ભાગ...
પોરબંદર: 26 ડિસેમ્બર
પોરબંદરમાં કુદરતી ભેટ સમો રમણીય દરિયા કિનારો આવેલ છે. દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી...
સુરેન્દ્રનગરની દસાડા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે...
સુરેન્દ્રનગર: 26 ડિસેમ્બર
નાવિયાણી ગામેથી બાતમીના ધારે આરોપીને ચોરે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે...ઉલ્લેખનિય છે કે,,,રૂપિયા 21.87 લાખ અને ટ્રક સહિત કુલ 31....
લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું ચોથો ઈનામ વિતરણ સમારોહ...
કાલોલ : 26 ડિસેમ્બર
લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત તેજસ્વી તારલાઓનું ચોથો ઇનામ વિતરણ-વય નિવૃત્ત અને વિશિષ્ટ વ્યકિતનો સન્માન સમારોહનું આયોજન તા -૨૫/૧૨/૨૨...
પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ
ગુજરાત: 26 ડિસેમ્બર
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહોત્સવનું કરાયું ઈ- ઉદ્દઘાટનવર્ષે ૩૮ લાખથી વધુ પ્રવાસીઓ,વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો પામનાર આ સ્થળની લે છે...
મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ
મધ્યપ્રદેશ : 24 ડિસેમ્બર
આજથી 13 દિવસ સુધી નહીં મળે એન્ટ્રી“વર્ષના અંતિમ સપ્તાહમાં રજાઓને કારણે, મહાકાલ લોક અને મહાકાલ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવવાની...
















