Trending Gujarat
હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના...
ગુજરાત : 30 ડિસેમ્બર
PM મોદીના માતા હીરાબા દેવલોક પામ્યા, હીરાબાના નિધનથી વડનગરમાં શોક.
PM મોદીના માતા હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે, હીરાબાના નશ્વરદેહને રાયસણ લાવાશે
પીએમ...
કાયદેસરની કાર્યવાહીમાં ઢીલાશ આચરતા વેજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ અને પંચમહાલ...
કાલોલ: 28 ડિસેમ્બર
પંચમહાલ ગોધરાના સામાજિક કાર્યકર અને આરટીઆઇ એકટીવિસ્ટ એવા એક ધારાશાસ્ત્રી ગોપાલભાઈ પટેલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં વેજલપુર પોલીસ...
તારાપુર શહેરની પાળજા ખડકીમાં ટટ્ટારમલ મહાદેવના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ...
આણંદ: 28 ડિસેમ્બર
તારાપુર શહેરની પાળજા ખડકીમાં આવેલ પૌરાણિક ટટ્ટારમલ મહાદેવના નવનિર્મિત મહાદેવ મંદિરનો તા.23 ડિસેમ્બરના રોજ થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં...
પેટલાદ કોલેજમાં CWDC અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પેટલાદ: 28 ડિસેમ્બર
પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે.પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં તા. 28 ડિસેમ્બર 2022 ના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. વિમલ જોષીના...
હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી સરકારી રેકોર્ડની ચોરી
હાલોલ: 28 ડિસેમ્બર
હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી સરકારી રેકોર્ડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી સરકારી રેકોર્ડની ચોરી...
PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ
ગુજરાત : 28 ડિસેમ્બર
વડાપ્રધાન મોદીની માતા હિરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન મોદી દિલ્હીથી બે વાગ્યા...
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી એ કન્યા વિદ્યાલય દ્વારા...
સુરેન્દ્રનગર: 28 ડિસેમ્બર
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી એ કન્યા વિદ્યાલય દ્વારા વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ.આ મિટિંગમાં આશરે ૬૦૦...
કાલોલના બાકરોલ- શક્તિપુરા વચ્ચેની નર્મદા મુખ્ય કેનાલની એક સાઈટ પર સાત-આઠ...
કાલોલ: 28 ડિસેમ્બર
કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પૈકી બાકરોલ- શક્તિપુરા વચ્ચેની નર્મદા મુખ્ય કેનાલની પુર્વ દિશાની સાઈટ તરફી એક જગ્યાએ...
થાનગઢમાં તેમજ ચોટીલા અને નાની મોલ્ડીના પોલીસ સ્ટેશનમાં જમા થયેલ દારૂનો...
સુરેન્દ્રનગર: 28 ડિસેમ્બર
થાનગઢ માં કુલ બોટલ 15146 જે કુલ રકમ 337840 નો મુદામાલ નાશ કરવામાં આવ્યો
ચોટીલા ના જરીયા મહાદેવ મંદિર પાસે આવેલ ખરાબા...
મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે કોવિડ સામેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે...
સુરેન્દ્રનગર: 27 ડિસેમ્બર
ગુજરાત સરકાર દ્વારા આજે કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે...
















