Trending Gujarat
પોશીનાના મતરવાડા ગામે “આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ-૨૦૨૩”ના ઉપલક્ષ્યમાં તાલીમ કાર્યક્રમ યોજાયો”
સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના મતરવાડા ગામે દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને સમુદાય વિજ્ઞાન મહાવિધ્યાલયના આહાર-પોષણ વિભાગ દ્વારા “સંતુલિત આહાર માટે ધાન્યોનું મહત્વ” વિષય...
સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે “સ્વસ્થ મન સ્વસ્થ...
સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ લાવવા તથા વિવિધ રોગોના નિદાન માટે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” થીમ...
સ્વામિનારાયણ મંદિર કાછીયાવાડ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૨ મો વાર્ષિક...
કાલોલ
તા -૧૪/૨/૨૩
કાલોલ સ્વામિનારાયણ મંદિર કાછીયાવાડ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૨ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો
શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ શ્રી ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ...
બોરુ પ્રાથમિક શાળા માં અનોખી ઉજવણી, માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો
પંચમહાલ
કાલોલ
વેલેન્ટાઇન ડેના દિવસે કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળા માં અનોખી ઉજવણી, માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો
આજે સમગ્ર વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી વેલેન્ટાઇન ડે...
ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માગૅ સૌજન્ય ઝુંબેશ.
સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સલામતી માટે માર્ગ સૌજન્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી
ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ધોરણ આઠ નવ અને 11...
ખેડબ્રહ્માનાં અંતરિયાળ વિસ્તારમાં પશુ હેલ્પ લાઇન દ્વારા ગાયનું નિ:શુલ્ક ઓપરેશન
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનાં અંતરિયાળ વિસ્તાર હિંગટીયા ગામે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્રારા ગાયનાં તૂટેલા શિંગડાનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિક સુથારનાં જણાવ્યા મુજબ...
સાબરકાંઠામાં ૧૩ જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ અપાઇ
સાબરકાંઠા હિંમતનગરમાં સ્ટાસ સીટી હોલ ખાતે ગુજરાતના ૧૩ જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્ર્નર તરીકે આરોગ્ય લક્ષી તાલીમ કાર્યક્ર્મ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં યોજાયો...
જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયાપ્રેમીઓ દ્રારા રોડ ઉપર વાહનોપાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવતા હોય છે....
વૈષ્ણવાચાર્ય પુ .પા .ગો ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ૪૧ મો પ્રાગટ્ય...
કાલોલ૧૨/ફેબ્રુઆરી/૨૦૨૩કાલોલ નગરમાં વૈષ્ણવાચાર્ય પુ .પા .ગો ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ૪૧ મો પ્રાગટ્ય દિવસ ભવ્યાતિભવ્ય ફૂલો તેમજ આતશબાજી સાથે હર્ષોલ્લાસ થી ઉજવાયો :કાલોલ નગરના...
અંબાજી શક્તિપીઠ પરિક્રમાના પ્રથમ દિવસે જિલ્લામાંથી 75 બસોમાં 3964 દર્શનાર્થીઓ દર્શન...
રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે તારીખ 16 ફેબ્રુઆરી 2023 સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં સાંજે 7 કલાકે...
















