Home ગીર સોમનાથ સુત્રાપાડા એ.પી.એમ.સી. નાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં હાલમાં નવી સિજન શરૂ

સુત્રાપાડા એ.પી.એમ.સી. નાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં હાલમાં નવી સિજન શરૂ

113
0
ગીર સોમનાથ : 25 ફેબ્રુઆરી

સુત્રાપાડા એ.પી.એમ.સી. નાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં હાલમાં નવી સિજન શરૂ થતા ઘઉં, ધાણા અને ચણા ની શરૂ થયેલ આવકો. અને આજ રોજ હ૨ાજીમાં ઉચામાં ઘઉ (૨૦ કિલો) રૂા. ૪૧૦ ધાણા ભાવ રૂા. ૧૮૫૦ તેમજ ચણા ભાવ રૂા. ૯૨૫ અને મગફળી નાં રૂ. ૧૨૫૦ થી વેચાણ થયેલ.

આજરોજ સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં હ૨ાજીમાં જણસીઓનાં ભાવ આ પ્રમાણે રહેલ છે. મગફળી-૧૦૨૫ થી ૧૨૫૦, બાજરો-૩૮૦ થી ૪૩૫, ઘઉ-૩૮૦ થી ૪૧૦, ૨ાય-૯૯૦ થી ૧૧૬૦, તલ સફેદ-૧૪૦૦ થી ૧૮૫૦, જુવા૨-૪૨૫ થી ૫૫૦, સોયાબીન-૧૧૬૦ થી ૧૨૭૫, તુવેર-૧૦૦૦ થી ૧૧૭૫, મેથી-૯૯૦ થી ૧૨૧૦, ધાણા-૧૩૫૦ થી ૧૮૫૦ તમજ ચણા-૮૭૫ થી ૯૨૫ પ્રમાણે વેચાણ થયેલ છે. ખેડુતોને તેમનાં માલનાં પોષણક્ષમ ભાવ મળી રહેલ છે. જેથી ખેડુત ભાઈઓએ ખેત ઉત્પન્ન જણસીઓ વધુમાં વધુ વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં લાવવા માટે સંસ્થાનાં ચે૨મેન દિલીપભાઈ જશાભાઈ બા૨ડ ની યાદીમાં જણાવવામાં આવે છે.

 

અહેવાલ:  રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here