અંબાજી : 7 એપ્રિલ
51 જેટલા અંબાજી ના અગ્રણીઓ ગબ્બર પર્વત પર થી જ્યોત લાવશે
8 એપ્રિલે શોભાયાત્રા નિકાળી પરિક્રમા ની શરૂઆત થશે
2.8 કિલોમીટર ની લંબાઈ મા 1500 પગથિયક મા થશે પરિક્રમા
ત્રણ દિવસ અંબાજી મા યજ્ઞ હોમ હવન ભજન થી ભક્તિમય માહોલ રહેશે
9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમા મા જોડાશે
ભાદરવી પુનમિયા સંઘો મોટી સંખ્યા મા જોડાશે
તમામ કર્મચારી મંડળો પરિક્રમા મા જોડાશે
10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે
યાત્રાધામ વિકાસ બોર્ડે અલગ અલગ રાજ્યો મા થી શ્રદ્ધાળુઓ ને આમંત્રણ આપ્યું
પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે આવશે અંબાજી
9 તારીખે તારક મહેતા ની ટિમ આવશે અંબાજી
8 તારીખે મુખ્યમંત્રી કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજમ કરશે
8 તારીખે મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે ભારત ના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો નું લોકાર્પણ કરશે..