Home અંબાજી શક્તિપીઠ અંબાજી ના ગબ્બર પર્વત પર યોજાનારી પરિક્રમા ને લઇ કરાઈ તૈયારી..

શક્તિપીઠ અંબાજી ના ગબ્બર પર્વત પર યોજાનારી પરિક્રમા ને લઇ કરાઈ તૈયારી..

100
0
અંબાજી :  7 એપ્રિલ

51 જેટલા અંબાજી ના અગ્રણીઓ ગબ્બર પર્વત પર થી જ્યોત લાવશે

8 એપ્રિલે શોભાયાત્રા નિકાળી પરિક્રમા ની શરૂઆત થશે

2.8 કિલોમીટર ની લંબાઈ મા 1500 પગથિયક મા થશે પરિક્રમા

ત્રણ દિવસ અંબાજી મા યજ્ઞ હોમ હવન ભજન થી ભક્તિમય માહોલ રહેશે

9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમા મા જોડાશે

ભાદરવી પુનમિયા સંઘો મોટી સંખ્યા મા જોડાશે

તમામ કર્મચારી મંડળો પરિક્રમા મા જોડાશે

10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે

યાત્રાધામ વિકાસ બોર્ડે અલગ અલગ રાજ્યો મા થી શ્રદ્ધાળુઓ ને આમંત્રણ આપ્યું

પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે આવશે અંબાજી

9 તારીખે તારક મહેતા ની ટિમ આવશે અંબાજી

8 તારીખે મુખ્યમંત્રી કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજમ કરશે

8 તારીખે મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે ભારત ના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો નું લોકાર્પણ કરશે..


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here