Home Tags Trending

Tag: Trending

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનોખું...

0
ક્ચ્છ : 20 એપ્રિલ બીએસએફના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા વૃક્ષારોપણથી ત્રિવેણી સંગમ રચાયો (ધોળાવીરા) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત...

કચ્છનો આદિત્ય બન્યો ક્રિકેટ જગતનો ઉગતો સુરજ!

0
ક્ચ્છ : 20 એપ્રિલ ભારતી ભોમના, ગુર્જરી વ્યોમમાં, ચમકતો એક ઉગ્યો સિતારો! ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને, ચમકતો કચ્છ કેરો કિનારો! અસાંજો કચ્છની ધીંગી ધરાએ દેશને અનેક...

વેરાવળ ના ભેટાળી ગામની ધન્ય ધરા પર સુયૅમુખી હનુમાનજીનું શિખરમિડૂ...

0
વેરાવળ: 20 એપ્રિલ તારીખ 17 રોજ પૂજા પ્રારંભ, શોભા યાત્રા, જલાધીવાસ કાર્યક્રમ રાત્રીના કાન ગોપી કાયૅક્રમ યોજાયો હતો. તારીખ 18મી એપ્રિલે પ્રાતઃપૂજન, સ્નપણ વિધિ, અન્નાધીવાસ...

પાટણમાં ડબલ મર્ડર હત્યા કેશમાં ભોગ બનનારની વિધવાને રૂ.25 લાખનું વળતર...

0
પાટણ: 21 એપ્રિલ પાટણમાં ચકચારી ભાઈ ભત્રીજી હત્યા કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધી ની આજીવન કેદની સજા કરાઈ હતી જેમાં સરકારી વકીલ દ્વારા કરાયેલી રજૂઆતને...

કચ્છના બાળકોથી માંડીને યુવાનો સુધીના વ્યક્તિઓમાં રહેલી શક્તિ ઉજાગર કરવાના હેતુસર...

0
ક્ચ્છ : 19 એપ્રિલ સિદ્ધિ વિનાયક મેન્સવેર અને જે.વી.સી.ટ્રસ્ટના સહયોગથી ચાર કેટેગરીમાં પ્રિન્સ .પ્રિંસેશ ઓફ ક્ચ્છ કિડ્સ ફેશન શો યોજવામાં આવ્યો હતો ફેશન શો માં ઇન્ડિયન,ટ્રેડિશનલ,વેસ્ટન,...

બાલાસિનોર કોલેજ માં એમ.જી.મોટર્સનો હાલોલનો બહેનો માટેનો ભરતી મેળો યોજાયો

0
મહીસાગર : 20 એપ્રિલ બાલાસિનો વિદ્યામંડળ સંચાલિત આર્ટસ/કોમર્સ કોલેજની બહેનો નો ભરતી મેળો કોલેજ હોલમાં યોજાયો. ભરતી મેળામાં સભા અધ્યક્ષ તરીકે પ્રો.એચ.જે.શુકલા હાજર રહ્યા હતા....

રાપર ખાતે જન આરોગ્ય મેળો યોજાયો

0
ક્ચ્છ : 19 એપ્રિલ આજે રાપર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા તાલુકા હેલ્થ કચેરી દ્વારા આયુષ્યમાન ભારત અંતર્ગત રાપર તાલુકા કક્ષા નો જન આરોગ્ય...

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલિસ કર્મીઓની ગમે ત્યારે ધરપકડ : મહિલા...

0
સુરેન્દ્રનગર : 19 એપ્રિલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલિસ કર્મીઓની ગમે ત્યારે ધરપકડ : મહિલા પીએસઆઇ કડછાને આડકતરી 'ક્લિનચીટ' - દેવા ધરજીયા, ક્રિપાલસિંહ, સુભાષ ઘોઘારી અને...

રાધાનપુરમાં આખલાની અડફેટે યુવકનું મોત..

0
પાટણ: 19 એપ્રિલ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર ખાતે મીરા દરવાજા પાસે ગઇકાલે મોડીસાંજે રોઝુ ખોલી મગરીબની નમાઝ અદા કરી ઘરે પરત આવી રહેલ શ્રમજીવી...

પાટણની ત્રીકમ બરોટની વાવ રોશનીથી ઝળઝહળી ઉઠી…

0
પાટણ: 19 એપ્રિલ પાટણ શહેરના શિલ્પ સ્થાપત્ય વારસામાં રાણકીવાવનું જેટલું મહત્વ છે. એવી જ રીતે શહેરની ત્રિકમ બારોટની વાવ પણ પ્રચલિત છે. આ એક ઐતિહાસિક...

EDITOR PICKS