Tag: Trending
હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી ...
કચ્છ : 2 ઓગસ્ટ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી...
આજ રોજથી પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૨૨૭ જેટલા તલાટીઓ અચોક્કસ મુદ્દતની...
પંચમહાલ: 2 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નાં આવતા આજ રોજથી પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૨૨૭...
‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આજે જિલ્લા સેવાસદન ખાતે “બેટી બચાઓ બેટી...
સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ
કોફી વિથ કલેકટરશ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્યક્રમ અંતર્ગત સમાહર્તાશ્રી કેયુર સંપટે ઉપસ્થિત મહિલાઓ સાથે સંવાદ કર્યો
સમગ્ર રાજ્યમાં ૧લી ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન...
લખતર ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને લમ્પી વાયરસ સંદર્ભે...
સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ
જિલ્લાના અસરગ્રસ્ત ગામોના પશુઓનું 100 ટકા રસીકરણ કરવા તાકીદ કરી
સંક્રમણનાં લક્ષણો અને બચાવનાં ઉપાયો સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં...
ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બુસ્ટર ડોઝ વેક્સિનેશનનો...
પંચમહાલ: 2 ઓગસ્ટ
એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું
તારીખ 2-8 -2022 ના રોજ ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા...
બગોદરા 108 એમ્બ્યુલન્સ ટીમ સગર્ભા માતા અને નવજાત બાળક માટે...
સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ
બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ગાયનેક ઙોકટર ના અભાવ ના કારણે આજ રોજ 30 વર્ષીય દર્દી પ્રેમિલાબેન વિક્રમભાઈ મકવાણા જેમની લોહી...
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મીડિયા કર્મીઓને કવરેજ કરવા પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ
તાજેતરમાં સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કવરેજ કરી રહેલ મીડિયા કર્મીઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ ઉપરી અધિકારીના નિર્ણય અને સૂચના...
બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત...
પાટણ : 2 ઓગસ્ટ
ગુજરાત સરકાર દ્વારા પાલક માતાપિતા યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ અનાથ બાળકો જેવા કે, જે બાળકના માતાપિતા બંનેનું અવસાન...
પાટણ દ્વારકાધીશ હવેલી મંદિરમાં વિવિધ મનોરથો યોજાયા…
પાટણ : 2 ઓગસ્ટ
પાટણના હવેલી મંદિર ખાતે આજે કાંકરોલી ના યુવરાજ વગીશકુમારની ઉપસ્થિતિમાં બ્રહ્મ સબંધ, મોટી ફૂલ મંડળી, બગીચા મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
અંબાજી ખાતે અંડરગ્રાઉન્ડ ગટર અને પાણીની પાઇપ લાઇન નંખાયા બાદ...
અંબાજી : 2 ઓગસ્ટ
પાઇપ લાઈન માટે ખોદવામાં આવેલ રસ્તાઓ તોડ્યા બાદ સમારકામ ના નામે ફક્ત માટી પુરાણ, જેનું વરસાદ માં ધોવાણ થતાં ગંદકી નો...
















