Home Tags Trending

Tag: Trending

ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ...

0
પંચમહાલ: 13 ઓગસ્ટ ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ કાલિદાસની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓ...

ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ સિમલિયામાં e – FIR ...

0
પંચમહાલ: 13 ઓગસ્ટ ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ સિમલિયામાં આજરોજ દામાવાવ પોલીસ સ્ટેશનના ઉપક્રમે e - FIR લોકજાગૃતિ કાર્યક્રમ યોજાઈ...

સીમલીયા શાળામાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

0
પંચમહાલ: 13 ઓગસ્ટ સીમલીયા ની શ્રી પ્રકાશ મા અને ઉ.મા શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા કાર્યક્રમ...

અંબાજી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિ સેવાકેન્દ્ર દ્વારા ૧૦૦૦...

0
અંબાજી: 13 ઓગસ્ટ અંબાજી અને આસ પાસ ના આંતરિયાળ ગ્રામીણ વિસ્તાર ની શાળા ના બાળકો સહિત અંબાજી સ્થાનિક અને કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા લઈ...

અંબાજી જાંબુડી ચેકપોસ્ટ થી મીની ટ્રક માં વિદેશી દારૂ નો જથ્થો...

0
અંબાજી: 11 ઓગસ્ટ ગુજરાત અને રાજસ્થાન ના સરહદે આવેલું અંબાજી ગુજરાત માં આવેલું છે. રાજસ્થાન થી ગુજરાત માં અવેધ રીતે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કર્તય...

અમદાવાદ ખાતે હિંદુસ્તાન પેટ્રોલિયમ દ્વારા ભારતના વિભાજનની પીડા રજૂ કરતું ભવ્ય...

0
અમદાવાદ: 12 ઓગસ્ટ જીએનએ અમદાવાદ: ભારત સરકાર દ્વારા વિભાજનની પીડાની ગાથા સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે ગુરુવાર ના રોજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા કોમકો, બોડકદેવ ખાતે...

પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં...

0
પંચમહાલ: 12 ઓગસ્ટ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની...

સુરેન્દ્રનગર જિલ્લાનાં સરપંચશ્રીઓ સાથે ટિફિન બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સરપંચશ્રીઓનાં...

0
સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ  સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે સરપંચશ્રીઓ સાથે ચર્ચા કરતા મુખ્યમંત્રીશ્રી ગામનાં દરેક વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનાં મહત્તમ લાભ પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું, હર...

જોસ અને ઉત્સાહ સાથે ગોધરાની સાયન્સ કોલેજ થી તિરંગા યાત્રા નીકળી

0
પંચમહાલ: 12 ઓગસ્ટ 3000 થી વધુ વિદ્યાર્થીઓએ તિરંગા સાથે મહા રેલીમાં ભાગ લીધો આજરોજ ગોધરાની જાણીતી શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શ્રી ગોવિંદ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર, દૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના...

0
સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સુરેન્દ્રનગરની મુલાકાત દરમિયાન વડવાળા મંદિર, દૂધરેજ ખાતે ભગવાન વડવાળા દેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડવાળા દેવનું મુખ્યમંત્રીશ્રીએ...

EDITOR PICKS