Tag: Latest News
વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રઘુ દેસાઈએ ઓક્સિજન પ્લાન્ટ નું...
પાટણ : 22 જાન્યુઆરી
પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા એવા સાંતલપુર પંથકના લોકોને કોરોના મહામારી મ સમયસર ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે શનિવારે વારાહી...
બોરસદમાં પતિએ જ ક્રૂરતાપૂર્વક પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી ,પતિ...
બોરસદ : 22 જાન્યુઆરી
બોરસદના પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે નામના ધરાવતા ખમણના વેપારી એવા ઠક્કર પરિવારની પુત્રવધુના શંકાસ્પદ મોતના આખરે પોલીસે ત્રણ દિવસ બાદ પતિ સહિત...
ઉમરેઠમાં વૃદ્ધે માનસિક અસ્થીર યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું….
ઉમરેઠ : 22 જાન્યુઆરી
ઉમરેઠના સ્ટેટ બેન્ક ભાટવાળા ખાતે રહેતા વૃદ્ધે ઘરે જ કામ કરવા આવતી યુવતી પર નજર બગાડી તેના પર દૂષ્કર્મ આચર્યું હતું....
ચારુસેટ અને મહાગુજરાત મેડિકલ સોસાયટી વચ્ચે હેલ્થ એન્ડ એજ્યુકેશન મુદ્દે એમઓયુ...
આણંદ : 22 જાન્યુઆરી
માનવમાંથી મહામાનવ બનાવવાનો શિક્ષણનો હેતુ છે. કેળવણી થકી ચરિત્રયનું નિર્માણ ઘડતર યુનિવર્સિટી કરે છે :દિનશા પટેલ
ચાંગા સ્થિત ચારૂસેટ ખાતે ચરોતર મોટી...
પાટણ જિલ્લામા બે દિવસમાં 15થી 17 વર્ષના 23000 તરૂણોને રસી અપાઈ…..
પાટણ : 22 જાન્યુઆરી
કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષાકવચ પુરૂં પાડતી કોરોના પ્રતિરોધક રસી 15થી 17 વર્ષના તરૂણોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા વહિવટી...
આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં શહેર ભાજપ ઉપપ્રમુખનું પક્ષ થી નારાજગી જતાવતા રાજીનામુ….
મહેસાણા: 22 જાન્યુઆરી
વિસનગર શહેર ભાજપ ઉપપ્રમુખનું રાજીનામુ
હાલમાં ભાજપ છોડી અમે કોઈ રાજકીય પક્ષ સાથે નથી જોડાયા : અજમલજી
સમાજની લાગણી અને માંગણી જે પક્ષ સ્વીકારશે...
પાટણમાં કોરોના નો વિસ્ફોટ- 90 કેશ: જિલ્લામાં 236 કેસ..
પાટણ: 22 જાન્યુઆરી
પાટણ જિલ્લામાં કોરોના ના કેસ માં સતત તેજી સાથે પોઝિટિવ કેસો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.ત્યારે શનિવારે જિલ્લામાં નવા 236...
કચ્છમાં નર્મદા કેનાલ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોની...
કચ્છ : 22 જાન્યુઆરી
કચ્છમાં હાલ નર્મદા કેનાલના કામો પ્રગતિમાં છે જોકે માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં કેનાલના કામ દરમ્યાન ખેડૂતોને જમીન સંપાદનમાં પૂરતું વળતર ન...
હળવદમાં બે રહેણાંક મકાનને નિશાન બનાવતા નિશાચરો : લાખોની ચોરી
મોરબી : 22 જાન્યુઆરી
હળવદ : હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપ અને હરીનગર ગોલ્ડ સોસાયટીમાં બે રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો ગતરાત્રીના 90...
કોરોના મહામારી નાં વધતા કેસ ને ધ્યાનમાં રાખી ને અંબાજી મંદિર...
અંબાજી : 22 જાન્યુઆરી
સવાર - સાંજ ની લાઇવ આરતી - દર્શન નો લાભ માઈ ભક્તો ને સોશિયલ મીડિયા માધ્યમ થી મળશે.....
યાત્રાધામ અંબાજી ને પોષી...

















