Home Tags Latest News

Tag: Latest News

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી પીવા માટે અપાતા પાણીમાં પોષક તત્વોની ઊણપ જોવા...

0
સુરેન્દ્રનગર : 25 માર્ચ - જળભવનના રીપોર્ટ કરાવાતા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા - પીવાના પાણીમાં દ્રવ્યોની ઉણપથી અનેક રોગો થઇ શકે છે સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર...

કચ્છ જિલ્લાના ૧.૪૫ લાખ ખેલાડીઓ, કુલ ૨૨ રમતો ૨૭મી માર્ચ...

0
કચ્છ : 24 માર્ચ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રારંભ ૧૧માં ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨માં કચ્છ જિલ્લાના કુલ ૧.૪૫ લાખ ખેલાડીઓએ વિવિધ ૩૦ રમતોમાં...

પંકજ કુમાર સિંઘ, IPS, DG, BSFએ હરામી નાલા વિસ્તારની મુલાકાત લીધી...

0
કચ્છ : 24 માર્ચ પંકજ કુમાર સિંઘ, IPS, DG, BSFએ હરામી નાલા વિસ્તારની મુલાકાત લીધી હતી 24મી માર્ચ 2022ના પંકજ કુમાર સિંઘ, IPS, ડાયરેક્ટર જનરલ,...

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક...

0
ગોધરા : 24 માર્ચ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા (માતૃ સંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક યોગેશ્વર સોસાયટી, ભુરાવાવ ખાતે મળી હતી. જેમાં મોટી...

કોડીનારના પાંચ પીપળવા ગામનો યુવાન ઉપર સિંહએ હુમલો કરી ઘાયલ કર્યો

0
વેરાવળ : 22 માર્ચ ઘટના બાદ વનવિભાગએ પાંજરા મુકી બે સિંહ કેદ કર્યા કોડીનાર પંથકના અમુક ગામોમાં સિંહ, દિપડા અને જંગલી ભૂંડનો ત્રાસ હોય ખેડુતો મુશ્કેલી...

પાટણ નગરપાલિકાનું વર્ષ 2022 -23 નું બજેટ વિપક્ષના વાંધા વચ્ચે...

0
પાટણ : 23 માર્ચ પાટણ નગરપાલિકા નું વર્ષ 2022- 23 નું રૂપિયા 175.24 લાખની પુરાંતવાળું અંદાજપત્ર વિપક્ષના ચાર સભ્યોના વાંધા વચ્ચે બહુમતિથી મંજુર કરવામાં આવ્યું...

ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે ભગતસિંહ,સુખદેવ...

0
સુરેન્દ્રનગર : 23 માર્ચ ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ જીને...

બીએસએફના ડીજીની ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે

0
કચ્છ : 22 માર્ચ 23મી માર્ચ 2022 ના રોજ, પંકજ કુમાર સિંઘ, BSF ના મહાનિર્દેશક, IPS, BSF ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે ગાંધીધામ, કચ્છ પહોંચ્યા...

જિલ્લા વિકાસ અધિકારીએ રણકાંઠે વસેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી

0
પાટણ : 23 માર્ચ રણના કાંઠે આવેલા પાટણ જિલ્લામાં મીઠા ઉદ્યોગનો પણ ઉત્તમ વિકાસ થયો છે ત્યારે દેશભરમાં ઘુડખર અભ્યારણ્યના કારણે પ્રસિદ્ધઆ વિસ્તારની મુલાકાત લઈ...

ABVP ગોધરા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાઈ

0
ગોધરા : 23 માર્ચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી ભાઈઓ...

EDITOR PICKS