Tag: Latest News
ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનું ગૌરવ
આણંદ : 31 માર્ચ
ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ આણંદના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજીત પ્રતિભા શોધ પરીક્ષામાં ભાગ લીધો હતો....
એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા વ્યાખ્યાનમાળા અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજ વિશે...
ગોધરા : 31 માર્ચ
એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા જુદા-જુદા વિષયો ઉપર વ્યાખ્યાન યોજાતા હોય છે જેમકે ગીતા જયંતી માં શ્રીમદ્ ગીતાજી ઉપર, આદ્ય જગત...
ભારત ગેસના ગ્રાહકોને રાંધણગેસના બાટલા ન મળતા દેકારો : હળવદમાં એક...
હળવદ : 31 માર્ચ
આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં પણ ભડકો થવાના એંધાણ વચ્ચે ભારત ગેસ એટલે કે...
માંગરોળ ના બાર એસોસિયશનના સિનિયર વકીલ હિરેન પારેખ પર જીવલેણ હુમલો
જૂનાગઢ : 31 માર્ચ
ગુજરાત હાઇકોર્ટ ના વકીલ હિરેન પારેખ પર બે અજાણ્યા શખ્સો એ કર્યો જીવ લેણ હુમલો કર્યા હોવાની પ્રાથમિક માહિતી
તેમની નવા મકાનો...
વીજ કાપથી કંટાળેલા લાલિયાદના ખેડૂતે ચુડા તાલુકાનો વીજ પુરવઠો બંધ કરાવ્યો
સુરેન્દ્રનગર : 30 માર્ચ
ભૃગુપુર, ગોખરવાળા અને બોડિયાના ખેતીવાડીના ફિડરોમાં અવાર-નવાર વીજ ફોલ્ટ સર્જાતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સાથે જ ચુડા PGVCLના કર્મીઓ વીજ...
લીંબડી-ચુડા તાલુકામાં દારૂ પીતા અને વેપલો કરતા 14 શખ્સો સામે ફરિયાદ...
સુરેન્દ્રનગર : 30 માર્ચ
લીંબડી-ચુડા-પાણશીણા પોલીસે દારૂ પીતા અને વેપલો કરતા ઈસમો વિરુધ્ધ ડ્રાઈવ ચલાવી હતી. જેમાં લીંબડી અને ચુડા તાલુકામાં દારૂ પીતા અને દારૂનો...
લીંબડી હાઈવે પર ડમ્પરની ટક્કર વાગતાં સ્કૂટર ચાલકનું મોત, 1 ઘાયલ
સુરેન્દ્રનગર : 30 માર્ચ
લીંબડી હાઈવે સર્કલ પાસે આવેલા પોતાના ગેરેજમાં સ્કૂટર લઈ જતાં યુવાન પર ચાલકે ડમ્પર ચડાવી દીધું હતું. સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી...
હળવદમા પોષણ પખવાડિયા ઉજવણી કરવામા આવી
હળવદ : 30 માર્ચ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલુ માસમાં સંપૂર્ણ રાજ્યમાં પોષણ પખવાડિયા ઉજવણી નો કાર્યક્રમ રાખવાની સૂચના થતાં મોરબી જિલ્લાના...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૧લી એપ્રિલ ૨૦૨૨ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ દ્વારા...
કચ્છ : 30 માર્ચ
એપ્રિલ ૨૦૨૨થી શરૂ થનારી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી તણાવમુક્ત પરીક્ષા યોજવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ના પાંચમા...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખાતે વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
પાટણ: 30 માર્ચ
ભારતીય વિચાર મંચ, પાટણ અને કેશવમાધવ સ્મૃતિ સમિતિ દ્વારા “ભારતનો બોધ - ધર્મપાલની દ્રષ્ટિએ” આ વિષય પર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન...

















