Tag: Latest News
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક...
સુરેન્દ્રનગર: 27જાન્યુઆરી
શ્રી એસ.એન. વિદ્યાલય - સુરેન્દ્રનગર ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાઈ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું
કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા આજ રોજ દેશવ્યાપી 'પરીક્ષા...
ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો લહેરાવાયો
કચ્છ: 26 જાન્યુઆરી
દુશ્મનોની આંખમાં આંખ મીલાવીને વાત કરનારૂ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ચાલતું નવું ભારત છે. ત્યારે દરેક દેશવાસી, રાજયવાસી તથા કચ્છવાસી દેશના...
ક્ચ્છ માધાપરની વિરાંગના હિરુબેન જાદવજી ભુડિયાએ લંડનમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
કચ્છ: 26 જાન્યુઆરી
1971 ના યુદ્ધમાં ભુજ ના હવાઈ મથકે એક બાજુ બૉમ્બ મારો થતો હતો અને બીજી તરફ માધાપર ગામની વિરાગના બહેનોએ રાતોરાત...
ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
ઉમરેઠ : 26 જાન્યુઆરી
ઉમરેઠના પીએસઆઇ એસ.એ ઝાલા તેમજ પોલીસ જમાનોએ ગાર્ડ ઓફ ઓનર આપતા જ સીવીલ જજ શ્રી એમ.કે મહેતાએ ધ્વજ ફરકાવી દેશભક્તિ...
જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ધોરડો તેમજ...
કચ્છ: 26 જાન્યુઆરી
આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦...
અંબાજી- ૨૬ મી જાન્યુઆરી,૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અર્થે પોલીસ...
અંબાજી : 26 જાન્યુઆરી
દેશ ના રાષ્ટ્રીય તહેવાર ૨૬ મી જાન્યુઆરી ના આજ રોજ દેશ ભર માં ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરાઇ રહી...
ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી...
સુરેન્દ્રનગર: 25 જાન્યુઆરી
સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર
- ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ...
પોરબંદરની આર્યકુળ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની એ કર્યા સજાતીય સંબંધોના ગંભીર આક્ષેપ
પોરબંદર: 25 જાન્યુઆરી
પોરબંદરની ગુરુકુળ કન્યા છાત્રાલયમાં ગઈકાલે એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા પરાણે સજાતીય સંબંધો બાંધવા અને...
લીંબડીના ચકચારી છેતરપિંડી કેસમાં ચીફ કોર્ટનો ચુકાદો કાયમી રાખતી એડીશનલ સેશન્સ...
સુરેન્દ્રનગર: 25 જાન્યુઆરી
વર્ષ 2017માં ચીફ કોર્ટ બે આરોપીઓને 3.5 વર્ષની સજા ફટકારી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રહેતા ફળના વેપારીને ફળ વિદેશમાં નિકાસ કરવાનું...
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓના મંદિર પરિસર માં મોબાઈલ ના...
અંબાજી : 25 જાન્યુઆરી
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર માં યાત્રાળુઓ અને મંદિર તંત્ર ના કર્મચારીઓ ના મળતીયાઓ દ્વારા મંદિર માં મોબાઈલ ઉપયોગ ની...
















