Home Tags Hot News

Tag: Hot News

સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે રાજ્યપાલ ની ઉપસ્થિતિમાં લાઈબ્રેરી લોકાર્પણ અને પ્રાકૃતિક...

0
સુરેન્દ્રનગર : 19 માર્ચ પ્રધાનમંત્રી ના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા પ્રાકૃતિક ખેતી મહત્વની સાબિત થશે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં...

માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટના વૃદ્ધાશ્રમ ખાતે આજે માધાપરના...

0
કચ્છ : 18 માર્ચ માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટના વૃદ્ધાશ્રમ ખાતે આજે માધાપરના સ્નેહા દિનેશભાઈ ઠક્કર ના જન્મદિવસ નિમિત્તે વડીલોને ભોજન કરાવાયું હતું...

પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ ………..

0
પાટણ : 19 માર્ચ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે તળાવ પાસે પૂજા-અર્ચના કરી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો વિધિવત શુભારંભ કરાવ્યો...

પાટણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિલક હોળી નો કાર્યક્રમ યોજાયો….

0
પાટણ : 19 માર્ચ પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના દ્વારા શહેરના બગવાડા દરવાજા,જુના ગંજ બજાર અને હિંગળાચાચર ચોક ખાતે રંગોત્સવ ધુળેટી પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં...

પાટણમાં ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે કરાવી ઉજવણી…..

0
પાટણ : 19 માર્ચ પાટણ શહેર સહિત જિલ્લામાં રંગોત્સવ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં ઠેર - ઠેર સામાજિક રાજકીય અને પારિવારિક કાર્યક્રમો...

રાપર ના વાગડ વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા રાપર શહેરમાં રાઉન્ડ ધ...

0
કચ્છ : 18 માર્ચ આજે ધુળેટી પર્વ નિમિત્તે રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ઘુમઘામ થી ઉજવણી કરવામાં આવી હતી અબાલ વૃધ્ધ સૌ કોઈ એ કોરોના...

ગોધરા નો ઔધોગિક વિકાસ ન થતા સરકાર સામે ઔદ્યોગિકારો એ નારાજગી...

0
ગોધરા : 18 માર્ચ ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી દ્વારા જીલ્લા સહકારીકતા સેલ પંચમહાલ જિલ્લા ભાજપના સંયોજક શ્રી ચન્દ્રસિંહ ડી.રાઉલજી ની રજુઆત અન્વયે રાજ્ય સરકારના સહકાર...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર દૂધરેજ ખાતે દર્શન કરી પૂજા અર્ચના...

0
સુરેન્દ્રનગર : 18 માર્ચ હોળી મહોત્સવમાં દરેક સમાજે કુરીવાજ, વ્યસન, વેરઝેર રૂપી દૂષણોની પણ હોળી કરી શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આગળ આવવું જોઇએ સર્વગ્રાહી, સર્વ સમાવેશી અને સમરસ વિકાસના...

સુરેન્દ્રનગર પાથરણવાળાના રોજગાર બંધ થતાં કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ

0
સુરેન્દ્રનગર : 18 માર્ચ સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં મેળાનું મેદાન આવેલું છે. ત્યાં ઘણા વર્ષોથી દર રવિવારે ગુજરી બજાર ભરાય છે.ત્યા વિચરતી અને વિમુક્ત જાતિઓના દેવીપુજક,...

પાટડી શ્રી વર્ણીન્દ્રધામ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસના...

0
સુરેન્દ્રનગર : 18 માર્ચ પાટડી શ્રી વર્ણીન્દ્રધામ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસના ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી. સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું. પાટડી વિરમગામ...

EDITOR PICKS