Tag: Gujarati News
રાજકોટ-લીંબડી હાઈવે પર અકસ્માતના 2 બનાવોમાં 1નું મોત, 4ને ઈજા
સુરેન્દ્રનગર : 7 માર્ચ
રાજકોટ-લીંબડી હાઈવે પર અકસ્માતના 2 બનાવો બન્યા જેમાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં 2 સાધ્વી અને 1 સેવકને ઈજા પહોંચી હતી. જ્યારે...
ચુડામાં પાણી ભલે 10 દિવસે મળે પણ ટાંકીએ દારૂ 24 કલાક...
સુરેન્દ્રનગર : 7 માર્ચ
22 હજારથી વધુ વસ્તી ધરાવતા ચુડા ગામના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી ગઈ છે. લોકોને 10 દિવસે...
દાણાપીઠ માં આવેલ ICDS ની ઓફીસ માં કામ કરતી યુવતી પર...
જૂનાગઢ : 7 માર્ચ
દાણાપીઠ માં આવેલ ICDS ની ઓફીસ માં કામ કરતી યુવતી પર ફાયરિંગ
ઘર કંકાસ ના કારણે ચાલુ આર્મી મેન પતિ એ પત્ની...
શહેરા ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થીમ પર કાર્યક્રમ...
ગોધરા : 7 માર્ચ
વિનયન કોલેજ, શહેરાનાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા આજે નવી સુરેલી પ્રાથમિક શાળા, શહેરા ખાતે વાર્ષિક શીબીરમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક...
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કોરોના રસીકરણની કામગીરી કરનાર સમગ્ર દેશની ૭૪...
સુરેન્દ્રનગર : 7 માર્ચ
રસીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર દેશની ૭૪ મહિલા આરોગ્ય કર્મીઓમાં ગુજરાતની ૨ જેમાં ઝાલાવાડની મનીષાબેન વાઘેલાને સન્માનિત કરાશે.
ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમાં...
ચાણસ્માના ખોરસમ ગામમા નજીવી બાબતે આધેડની હત્યા….
પાટણ : 7 માર્ચ
ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે રવિવારની રાત્રે બાઈક ધીમું ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બાઈક સવારે પાર્લર માલિક ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા...
કુકસવાડા ગામના વતની BSF જવાન 22 વર્ષની સેવા આપી વતન આવતા...
જૂનાગઢ : 7 માર્ચ
કુકસવાડા ગામના વતની સંદિપભાઈભાઈ ચુડાસમા BSF માં 22 વર્ષ ની સેવા આપી વય મર્યાદાથતા નિર્વુત થય વતન કુકસવાડા આવતા ભવ્ય...
સુરત ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કાર્યવાહી
સુરત : 7 માર્ચ
સુરત ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આજે સુરત કોર્ટ દોષિતોને સજા મામલે કાર્યવાહી થઇ હતી. ગઇકાલે સુરત કોર્ટે હર્ષ સહાય ગુર્જર અને...
એપાર્ટમેન્ટના 12માં માળે મધ કાઢવા માટે યુવાન ગયો, મધમાખી કરડતા...
સુરત : 7 માર્ચ
અલથાણમાં આજે સાંજે એપાર્ટમેન્ટના 12માં માળે મધ કાઢવા માટે યુવાન કમર પર દોરી બાંધીને ગયો ત્યારે તેને મધમાખી કરડતા બેભાન થઇ...
ગુજરાત રાજ્યમાં અંગદાન માટે જાગૃતિ ફેલાય તે માટે અંબાજીમાં પદયાત્રા યોજાઇ
અંબાજી : 7 માર્ચ
ગુજરાત રાજ્યમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજીના પાંછાથી અંબાજી...

















