Tag: Gujarati News
સુરેન્દ્રનગર એસ.ટી.વિભાગની 70 બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવાતા રૂટો બંધ
સુરેન્દ્રનગર : 10 માર્ચ
સુરેન્દ્રનગર જિલ્લાના એસ.ટી. ડેપોમાંથી ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમો અંતર્ગત 11 અને 12 માર્ચ દરમિયાન અંદાજે 70 જેટલી બસ ફાળવવામાં આવી હોવાનું બહાર...
જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નગરપાલિકાની સફાઈ કામદાર મહિલાઓને સાડી નું...
પાટણ : 10 માર્ચ
પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નગરપાલિકા કાલી સફાઈ કામદાર મહિલાઓને સાડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 140 મહિલા સફાઇ કામદારોને...
ચુડાના ચચાણા ગામે શ્રીશક્તિ અને મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
સુરેન્દ્રનગર : 10 માર્ચ
ચુડાના ચચાણા ગામે શ્રીશક્તિ અને મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
માતાજીનો સોનાનો મુગટ, ચાંદલો, શિવજીના ચાંદીના નાગ સહિત આભૂષણોની ચોરી
તસ્કરો મંદિરથી તિજોરી ઉપાડી...
લીંબડી તાલુકાના પાંદરી ગામના તલાટી કામ કરવાને બદલે પોતાની મનમાની ચલાવતા...
સુરેન્દ્રનગર : 10 માર્ચ
લીંબડી તાલુકાના પાંદરી ગામના તલાટી પંચાયતનો હિસાબ, વીસીઈની નિમણૂંક, નવા સરપંચની સહી બેંકમાં બદલાવી સહિતના કામો કરવાને બદલે પોતાની મનમાની ચલાવતા...
રાપર ભાજપ દ્વારા ચાર રાજ્યોમાં ભાજપ ની સરકાર આવતા વિજયોત્સવ ઉજવ્યો
કચ્છ : 10 માર્ચ
આજે પાંચ રાજ્ય ની મતગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં ઉતર પ્રદેશ મણીપુર પંજાબ ગોવા અને ઉત્તરાખંડ ના પરિણામ જાહેર કરવામાં...
મુળી તાલુકાના દીગસર પાસે આઈ.ઓ.સી. દ્વારા મોકડ્રીલ યોજાઈ
સુરેન્દ્રનગર : 10 માર્ચ
મુળી તાલુકાના દિગસર પાસે પાઈપ લાઇન લીકેજ હોવાના કારણે આપત્તિ સમયે લેવાના રહેતા તકેદારીના પગલાં અને તાત્કાલિક કરવાની રહેતી બચાવ કામગીરી અંગે...
ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ અને ગોવા-મણીપુરમ માં ભાજપ ની જીત નો જશ્ન સુરેન્દ્રનગરમાં..
સુરેન્દ્રનગર : 10 માર્ચ
સુરેન્દ્રનગર શહેર ના મુખ્ય ભાજપ કાર્યાલય બહાર ફટાકડા ફોડી જીત નો જશ્ન માનવવા માં આવ્યો..
મીઠાઈઓ પણ વેચવામાં આવી..
મોટા 4 રાજ્ય માં...
પાટણમાં વૃદ્ધ મહિલાને ખેતરના આરોપીને પાટણ પોલીસે અમદાવાદથી ઝડપાયો….
પાટણ : 10 માર્ચ
પાટણમાં બગેશ્વર મહાદેવ મંદિર ની પાછળ ના ભાગે એક વયોવૃદ્ધ મહિલાને બે અજાણ્યા શખ્સોએ વાતોમાં ભોળવી તેમની પાસેથી સોનાના દાગીના સિફત...
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ વડવાળા મંદિરના મહંત..
સુરેન્દ્રનગર : 10 માર્ચ
ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુ ગાદી વડવાળા મંદિર દુધરેજ ધામના પરમ પૂજ્ય કોઠારી મહંત શ્રી મુકુંદ રામદાસજી મહારાજને જન્મદિન નિમિત્તે ખૂબ...
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૫મી પુણ્યતિથિ નિમિતે પુસ્તક પરબ શરૂ...
સુરેન્દ્રનગર : 10 માર્ચ
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળે તેમની ૭૫મી પૂણ્યતિથિ નિમિતે ૯ માર્ચ ૨૦૨૨ ના રોજથી રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા એક પુસ્તક...

















