Tag: Gujarati News
ધ્રાંગધ્રા ખાતે રૂપિયા ૧.૨૦ કરોડ થી વધુના ખર્ચે નવનિર્મિત પી.જી.વી.સી.એલ. વિભાગીય...
સુરેન્દ્રનગર: 19 મે
ધ્રાંગધ્રા ખાતે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ અને કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૨૦ કરોડથી વધુના ખર્ચે પશ્ચિમ ગુજરાત વીજ કંપની...
થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે નવનિર્મૈત ગુરૂગેબીનાથ મંદિરોનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ પ્રારંભ
સુરેન્દ્રનગર: 19 મે
હેમાદ્રિસંકલ્પ, મંડપપુજનપ્રવેશ, નગરયાત્રા, જળયાત્રા કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા
ત્રિદિવસીય કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 30થી 40 હજાર ભક્તો દરરોજ પ્રસાદનો લાભ લેશેઆજે સ્થાપિતપુજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ,...
રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વેકેશ વર્કશોપ યોજાયો….
પાટણ: 19 મે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું...
રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ એ પોતાના મત વિસ્તારમાં પાણીની સમસ્યા ઉકેલવા...
પાટણ: 19 મે
રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે આ...
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર...
પંચમહાલ: 19 મે
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર અને યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત...
પાટણમાં ચોરીના બાઈક સાથે બે ઈસમો ઝડપાયા…
પાટણ: 19 મે
પાટણ શહેરમાં વધેલી બાઈક અને એકિટવા ચોરીની ઘટનાઓને ધ્યાને લઈને આવા વાહનોની ઉઠાંતરી કરનારા શખ્સોને શોધી રહેલી પોલીસે પાટણમાં એક સમયે ગેરેજ...
પાટણમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનુ કૌભાંડ lcb એ ઝડપ્યું…
પાટણ: 19 મે
પાટણ જિલ્લામાં થોડાક દિવસ પહેલા નકલી આરસી માર્ટ બુક બનાવવાના રાજયવ્યાપી કૌભાંડના પર્દાફાશ બાદ વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે ....
હાર્દિક પટેલના રાજીનામા અંગે પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ આપી પ્રતિક્રિયા…
પાટણ: 18 મે
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી પક્ષ સાથે છેડો ફાડયો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવનાર અને...
ગોધરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં...
પંચમહાલ: 19 મે
ગોધરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ ઉપસ્થિત રહી યોગ અંગેનું...
પાટણના પ્રગતિ મેદાન ખાતે આગામી તા.22 મેના રોજ યોજાશે વીરાંજલી કાર્યક્રમ
પાટણ: 18 મે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર...

















