Tag: Gujarati News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત...
સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ
તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રન ફોર તિરંગાનું આયોજન એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ...
અંબાજી ખાતે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા માન. વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી સાહેબ...
અંબાજી: 11 ઓગસ્ટ
રાખડી બાંધનાર બહેનો ને વડાપ્રધાનશ્રી ને રાખડી બાંધતો ફોટો ફ્રેમ અને માતાજી નો પ્રસાદ ભેંટ સ્વરૂપે અપાયો....
રક્ષા બંધન એટલે ભાઈ - બહેન...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં 22માં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું...
સુરેન્દ્રનગર: 11 ઓગસ્ટ
5 હેક્ટર જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી તૈયાર થયું છે વટેશ્વર વન ખાતમૂહુર્ત બાદ 40 દિવસનાં ટૂંકા ગાળામાં આયુર્વેદ અને યોગની...
‘હર ઘર તિરંગા કાર્યક્રમ’ અંતર્ગત સુરેન્દ્રનગરમાં તિરંગા રેલીનું આયોજન
સુરેન્દ્રનગર: 11 ઓગસ્ટ
તિરંગા રેલીમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા, રેલીનું લોકોએ ભાવભર્યું સ્વાગત કર્યું
તિરંગા રેલીમાં...
આઝાદી ના 75 વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અંતર્ગત...
પંચમહાલ : 11 ઓગસ્ટ
આજની આ તિરંગા યાત્રામાં ૧૨૮ હાલોલ વિધાનસભા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ ની અદયક્ષતા માં આ તિરંગા યાત્રા કાડવામાં આવી....
સીમલીયા શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી
પંચમહાલ : 11 ઓગસ્ટ
શ્રી પ્રકાશ માં અને ઉ મા શાળા સીમલીયામાં ભાઈ...
ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ...
પંચમહાલ : 11 ઓગસ્ટ
ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ કાલિદાસની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કોલેજના વિદ્યાર્થીઓ બારીયા સરસ્વતી...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા કક્ષાએ રક્ષાબંધન કાર્યક્રમ
પંચમહાલ : 11 ઓગસ્ટ
તા.10.8.2022 ના રોજ સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે અત્રેની *સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાની તમામ દીકરીઓએ આજ કેમ્પસની...
પ્રદેશ ભાજપ મહિલા મોરચાની બહેનોએ એસપી સહિત પોલિસ જવાનોને રાખડી બાંધી…
પાટણ : 11 ઓગસ્ટ
રક્ષાબંધન પર્વને અનુલક્ષીને પ્રદેશ ભાજપની મહિલા મોરચા ટીમ દ્વારા આજે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારી કર્મચારીઓને રાખડી બાંધી ભાઈ બહેનના...
12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ…
પાટણ : 10 ઓગસ્ટ
આગામી સમયમાં વિધાનસભા ની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે....

















