Home Tags Gujarati News

Tag: Gujarati News

ભંગારનાં વેપારીઓએ ફરજિયાત રજિસ્ટર નિભાવવાનું રહેશે

0
સુરેન્દ્રનગર: 17 ઓગસ્ટ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા...

ગોધરા સાંદિપની અંગ્રેજી માધ્યમ શાળામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

0
પંચમહાલ: 17 ઓગસ્ટ આજરોજ ગોધરાના બામરોલી રોડ ખાતે આવેલ સાંદિપની ઈંગ્લીશ મીડીયમ શાળામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવમાં આવી હતી.આ ઉત્સવમાં શાળાના બાળકોએ રાધા કૃષ્ણ બની...

ઘોઘંબાતાલુકાના માલુ ગામે મામાના ઘરે રક્ષાબંધન કરવાઆવેલા ભાણીયા ને માનવ ભક્ષી...

0
પંચમહાલ: 16 ઓગસ્ટ ઘોઘંબા તાલુકાના માલુ ગામે રક્ષાબંધનની ઉજવણી કરવા આવેલ એક દીકરીએ પોતાના વહાલ છોયા પુત્ર ગુમાવવાનો વારો આવ્યો માલુ ગામમાં બાળકને દિપડો ઉઠાવી...

પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ…

0
પાટણ : 16 ઓગસ્ટ હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી વાતાવરણ બરાબર જામ્યું છે દિવસભર હળવાથી ભારે વરસાદ...

નાગર લીમડી મહોલ્લાના રહીશોએ ભારતમાતાનું પૂજન કરી સ્વતંત્ર દિનની કરી ઉજવણી…

0
પાટણ : 15 ઓગસ્ટ પાટણ શહેર સહિત જિલ્લામાં 75 માં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારી...

થાનગઢના સિરામીક ફેક્ટરીના માલિકનો અનોખો દેશપ્રેમ, વૈભવી કારને તિરંગાના રંગે રંગી

0
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ તિરંગાના રંગે રંગાયેલી કાર થાન શહેર સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પુરા થતાં હાલમાં આઝાદીનો...

પાટણનું અંબિકા શાકમાર્કેટ તિરંગા ના રંગે રંગાયુ: ભવ્ય તિરંગા યાત્રા...

0
પાટણ : 15 ઓગસ્ટ 75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે પાટણની અંબિકા શાકમાર્કેટના વેપારીઓએ તિરંગાની થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ....

સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ શંખેશ્વર ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળી..

0
પાટણ : 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી થયા બાદ શંખેશ્વરના માર્ગો પર ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. દેશમાં આઝાદિ નો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે...

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લાનાં 75 અધિકારીઓ-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી...

0
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ જિલ્લા માહિતી કચેરીના 3 કર્મવીરો, દૂરદર્શનનાં પત્રકારશ્રીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરાયુ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવવામાં...

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે કલેક્ટરશ્રી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને 76માં સ્વાતંત્ર્ય દિવસની...

0
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન તમામ વર્ગોને જોડનારૂ, દેશભક્તિની ભાવનાને વધુ સશક્ત બનાવનારૂ બની રહ્યું છે- જિલ્લા કલેક્ટરશ્રી કેયુર સી. સંપટ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની...

EDITOR PICKS