Tag: Gujarati News
આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ
સુરેન્દ્રનગર: 29 ઓગસ્ટ
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ શિવપૂજન કરી મેળો ખુલ્લો મુકશે
ભાદરવા સુદ પાંચમના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત...
પાટણમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને યોજી આયોજનપત્ર આપ્યું…
પાટણ : 29 ઓગસ્ટ
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સના ભથ્થા , ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મુડમાં છે . ત્યારે ગુજરાત...
પાટણ થી ખલીપુર સુધી ની ભક્તિ સભર માહોલમાં બાબારી બાઈક યાત્રા...
પાટણ : 29 ઓગસ્ટ
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની આગેવાની હેઠળ નિકળેલી બાબારી યાત્રા માં મોટી સંખ્યામાં બાબારી ભક્તો જોડાયા..
ખલીપુર ના...
અડિયા ગામના હાર્દિક પટેલ ઉપર મેળામાં જીવલેણ હુમલો… સારવાર અર્થે હોસ્પિટલ...
પાટણ : 29 ઓગસ્ટ
પાટણના અડિયા ગામના પાટીદાર યુવા આગેવાન અને અડીયા નાં દુધેશ્વર મહાદેવ મંદિર નાં સ્વયં સેવક હાર્દિક પટેલ ઉપર રવિવારના રોજ કેટલાક...
તરણેતર મેળાના રૂટની તપાસ કરવા ધારાસભ્ય થાનની મુલાકાતે આવ્યા
સુરેન્દ્રનગર: 29 ઓગસ્ટ
ધોળેશ્વર ફાટકના ધીમાકામથી શહેરની જનતા પરેશાન થતી હોવાથી
ઓવરબ્રીજનું ધીમુકામ કરી ઓવરબજેટીંગ કરી ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો છે: ઋૂત્વીકભાઇ મકવાણા
થાનગઢમાં આગામી તરણેતરમેળો યોજાનાર છે.પરંતુ...
સિમલીયા કોલેજમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીની જન્મ જયંતિની શાનદાર ઉજવણી
પંચમહાલ : 29 ઓગસ્ટ
ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયામાં ગુજરાતી વિભાગના ઉપક્રમે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 126મી જન્મ જયંતિ ની ઉજવણી આચાર્ય ડૉ....
બગોદરા એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યુલન્સ મા જ સફળ ઙિલિવરી કરાવાઈ
સુરેન્દ્રનગર: 29 ઓગસ્ટ
આજ રોજ વહેલી સવારે કેસરઙી ગામના 25 વર્ષીય દર્દી સંગીતાબેન સુરેશભાઈ મકવાણા ને અસહ્ય પ્રસુતિ પીડા નો દુઃખાવો ઉપઙતા દર્દી ના...
ગણેશોત્સવને લઈ પાટણમા મૂર્તિઓને કારીગરો આપી રહ્યા છે આખરી ઓપ…
પાટણ : 29 ઓગસ્ટ
ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણમાં મૂર્તિ બનાવનાર કારીગરો ભગવાન ગજાનનની નાના મોટા કદની અલગ - અલગ...
પાવાગઢ દર્શન કરવા જઈ રહેલા પરિવાર નો હાલોલ પાસે અકસ્માત ત્રણ...
પંચમહાલ : 28 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન માટે આવેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા પ્રજાપતિ પરિવારને હાલોલ...
ભૈરવ મંદિર ખાતે આનંદ ગરબાનું આયોજન કરાયું…
પાટણ : 28 ઓગસ્ટ
પવિત્ર શ્રાવણ માસમાં પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવભક્તો દ્વારા પૂજા અર્ચના અભિષેક સહિતના કર્યો કરી ભગવાન ભોલેનાથ ને રીઝવવાનો પ્રયાસ...

















