Home Tags Gujarati News

Tag: Gujarati News

ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય માધાપર ખાતે...

0
કચ્છ: 1 સપ્ટેમ્બર ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય એ આજે જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગઈકાલે સાંજે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા...

અંબાજી – કૈલાશ ટેકરી ઢાળ પાસે રિક્ષા ની બ્રેક ફેઇલ...

0
અંબાજી: 1 સપ્ટેમ્બર રિક્ષા પલટી મારતાં અંબાજી ની સ્થાનિક મહિલા નું મોત , 3 ગંભીર..... ૧૦૮ ની ઘોર બેદરકારી, પ્રાઇવેટ વાહનો માં ઘાયલો ને હોસ્પિટલ લઈ...

રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર મા પચાસ મો નેત્ર નિદાન સારવાર...

0
કચ્છ: 31 ઓગસ્ટ રાજકોટ સ્થિત માનવ સેવા વરસો થી કરતા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી આંખો માટે વિનામૂલ્યે ઓપરેશન તથા અન્ય...

રાપર શહેરમાં ગણેશ મહોત્સવ

0
કચ્છ: 31 ઓગસ્ટ આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નુ આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે જેમાં દેના બેંક ચોક ખાતે આવેલા ગણેશોત્સવ ખાતે પ્રદેશ ભાજપ ના...

પાટણમા કોંગ્રેસ ધારાસભ્યએ શહેરના માર્ગો પર પડેલા ખાડા પુર્યા…

0
પાટણ : 31 ઓગસ્ટ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રજાજનો બિસ્માર અને ઉબડખાબડ રોડ રસ્તાઓથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોને રાહત મળી રહે તે...

પાટણ શહેર બી ડિવિઝન પીઆઇ નો વિદાય અને સન્માન સમારોહ યોજાયો

0
પાટણ : 31 ઓગસ્ટ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક ના પી આઇ શક્તિસિંહ ગોહિલ ની બનાસકાંઠા જિલ્લા માં બદલી થતા મંગળવારના રોજ રાત્રે બી...

તરણેતરના લોકમેળાનો આજથી ભવ્ય શુભારંભ

0
સુરેન્દ્રનગર: 31 ઓગસ્ટ આ લોકમેળો લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણી, કલાના પ્રદર્શનનું, હળવા-મળવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી મેળાના...

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રભારીમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં તરણેતર મેળામાં...

0
સુરેન્દ્રનગર: 31 ઓગસ્ટ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ખાતે આજથી વિશ્વવિખ્યાત તરણેતર મેળાનો શુભારંભ થયો છે....

પાટણમાં મહિલાઓએ કેવડાત્રીજ વ્રતની કરી ઉજવણી…

0
પાટણ : 30 ઓગસ્ટ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં દરેક વ્રતોનું મહત્વ રહેલું છે. ત્યારે પાટણમાં મંગળવારે સૌભાગ્યવતી મહિલાઓએ કેવડાત્રીજ વ્રતની શ્રદ્ધા પૂર્વક પૂજા કરી હતી. વિવિધ...

પંચાસર નજીક કારની અડફેટે એક પદયાત્રી અને બે મુસાફરોના મોત…

0
પાટણ : 30 ઓગસ્ટ શંખેશ્વર તાલુકાના પંચાસર નજીક ગત રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર બે મુસાફરો અને એક પદયાત્રીને કાર ચાલકે ટક્કર...

EDITOR PICKS