Tag: Gujarat
રાજ્ય સરકારનો નિર્ણય…. , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની 35 ગ્રામ પંચાયતોને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વનો મોટો નિર્ણય લીધો છે. રાજ્યની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરી છે. 16 જીલ્લાના...
PM મોદી આવી શકે છે ગુજરાત… , બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીની...
PM મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ PM મોદી આગામી 5 જૂને ગુજરાતને મુલાકાતે આવે તેવી સંભાવના છે. જોકે તેમની...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય … , અમદાવાદીઓ માટે ઓફર જાહેર...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટાની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 2000ની નોટથી 30-9-2023 સુધી અમદાવાદીઓ ટેક્ષ ભરી શકાશે.
દેશભરમાં 2000 રૂપિયાની નોટ...
ભારતની હજ કમિટી તરફથી જાહેર કરાયેલ પરિપત્ર રદ્દ કરવા માંગ! ગુજરાતના...
હજ કમિટી ઓફ ઈન્ડિયા મારફતે દર વર્ષે હાજીઓને હજ પઢવા લઈ જવાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ હજ કમિટી...
આણંદ ખાતે ભાજપ સ્થાપના દિવસની ધામધૂમ પૂર્વક કરાઈ ઉજવણી
આજ રોજ આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના 43 મા દિવસ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી...
ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય...
તારાપુર : 03 ફેબ્રુઆરીસરસ્વતી મંદિર, લાયબ્રેરી ઉદઘાટન, શાકોત્સવ તથા સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમો ઉજવાયા...કોરોનાકાળ માં અક્ષર નિવાસી થયેલ હરિભક્તોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં...
કાલોલ મામલતદાર કચેરી બની ગોબરધામ: કચેરીના ખુણે ખુણા ગંદકીથી ખદબદતા લોકોને...
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અને દેખરેખના અભાવે ગોબરખાના જેવી ભાસી રહી છે, પાંચ છ વર્ષો પુર્વે બનેલી નવીન મામલતદાર કચેરીના ખુણેખુણા ગંદકીથી...
કાલોલ તાલુકાના મલાવ ગામે પુત્રએ માતા સાથે તકરાર કરીને મારામારી કરતા...
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ પોલીસ સ્ટેશનમાં માતાએ પોતાના સગા પુત્ર વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર ખાનગી કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા શકુબેન પરમાર તેમના...
કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ/બળાત્કારના ગુન્હામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને...
કાલોલ: 1 ફેબ્રુઆરીપંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ઝબ્બે કરવા માટે કરેલા નિર્દેશ અનુસાર જિલ્લા એલસીબી પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલ બાતમીને...
કાલોલના મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ ખાતે સમસ્ત મારવાડી સમાજ દ્વારા દર વર્ષે બાબા રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા...