Tag: Gujarat News
હળવદ યુવા ભાજપ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ...
હળવદ : 7 એપ્રિલ
ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા ભારત દેશ ને આઝાદી મળ્યા ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં "આઝાદી કા અમૃત મહોત્સવ"...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના આદેશ થી મોઘવારી વિરોધ કાર્યકમ
કચ્છ : 7 એપ્રિલ
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના આદેશ થી મોઘવારી થી જે વેપારીઓ તથા અન્ય પ્રજા ની જે આ કમળ વારા લોકો...
દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ F.Y. 2021-22 દરમિયાન 127.10 મિલિયન મેટ્રિક ટન કાર્ગો...
કચ્છ : 5 એપ્રિલ
2021-22, નાણાકીય વર્ષ 2020-21માં 117.566 MMT સામે, 8.11% ની વૃદ્ધિ દર્શાવે છે. 127 MMT કરતા વધુ કાર્ગો થ્રુપુટને હેન્ડલ કરવા માટે...
અશ્રુભીની વિદાઈ : હૃદયસમ્રાટ પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા ની બદલી થતા...
સુરેન્દ્રનગર : 5 એપ્રિલ
માં ચામુંડા માતાજી ના દર્શન કરી જિલ્લા માં કાયદો વેવસ્થા જળવાઇ તેવી પ્રાર્થના સાથે આવ્યો હતો આજે જિલ્લો સુરક્ષિત રહે તેવી...
પાટણ જિલ્લા પોલિસ અધિક્ષકને માન સન્માન સાથે વિદાય અપાઈ…
પાટણ: 5 એપ્રિલ
પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે પ્રસંશનિય ફરજ બજાવી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બદલી થતા અક્ષયરાજ મકવાણાનો પાટણ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા...
કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક...
કચ્છ : 5 એપ્રિલ
કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રૂ.૧૧૧.૬૧ લાખના ૪ યોજનાના...
પાટણમાં ભગવાન પદ્મનભની 620 મી જન્મ જયંતિ આવતી કાલે ઉજવાશે …
પાટણ: 5 એપ્રિલ
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી...
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 51 થી વધુ હોદ્દેદારો...
સાબરકાંઠા : 5 એપ્રિલ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ
ખેડબ્રહ્મા પોશીના તાલુકાના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં જોડાશે ભાજપમાં...
એક સાથે 51 થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાશે..
સાબરકાંઠા જિલ્લાના...
રાપર તાલુકા ના સુવઈ ગામે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન...
કચ્છ : 5 એપ્રિલ
વાગડ વિસ્તારના રણકાંઠા ના સુવઈ ગામે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ રાપર...
ભુજ ખાતે આવેલા યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 511 પોથી શ્રીમદ...
કચ્છ : 5 એપ્રિલ
ભુજ ખાતે આવેલા યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 511 પોથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જીવદયા અને પિતૃ મોક્ષાર્થે...
















