Tag: Gujarat News
પાટણ શહેર બી ડિવિઝન પીઆઇ નો વિદાય અને સન્માન સમારોહ યોજાયો
પાટણ : 31 ઓગસ્ટ
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક ના પી આઇ શક્તિસિંહ ગોહિલ ની બનાસકાંઠા જિલ્લા માં બદલી થતા મંગળવારના રોજ રાત્રે બી...
તરણેતરના લોકમેળાનો આજથી ભવ્ય શુભારંભ
સુરેન્દ્રનગર: 31 ઓગસ્ટ
આ લોકમેળો લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણી, કલાના પ્રદર્શનનું, હળવા-મળવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે
તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી મેળાના...
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રભારીમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં તરણેતર મેળામાં...
સુરેન્દ્રનગર: 31 ઓગસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ખાતે આજથી વિશ્વવિખ્યાત તરણેતર મેળાનો શુભારંભ થયો છે....
પાટણમાં મહિલાઓએ કેવડાત્રીજ વ્રતની કરી ઉજવણી…
પાટણ : 30 ઓગસ્ટ
હિંદુ ધર્મ સંસ્કૃતિમાં દરેક વ્રતોનું મહત્વ રહેલું છે. ત્યારે પાટણમાં મંગળવારે સૌભાગ્યવતી મહિલાઓએ કેવડાત્રીજ વ્રતની શ્રદ્ધા પૂર્વક પૂજા કરી હતી. વિવિધ...
પંચાસર નજીક કારની અડફેટે એક પદયાત્રી અને બે મુસાફરોના મોત…
પાટણ : 30 ઓગસ્ટ
શંખેશ્વર તાલુકાના પંચાસર નજીક ગત રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર બે મુસાફરો અને એક પદયાત્રીને કાર ચાલકે ટક્કર...
આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ
સુરેન્દ્રનગર: 29 ઓગસ્ટ
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ શિવપૂજન કરી મેળો ખુલ્લો મુકશે
ભાદરવા સુદ પાંચમના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત...
પાટણમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને યોજી આયોજનપત્ર આપ્યું…
પાટણ : 29 ઓગસ્ટ
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સના ભથ્થા , ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મુડમાં છે . ત્યારે ગુજરાત...
પાટણ થી ખલીપુર સુધી ની ભક્તિ સભર માહોલમાં બાબારી બાઈક યાત્રા...
પાટણ : 29 ઓગસ્ટ
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની આગેવાની હેઠળ નિકળેલી બાબારી યાત્રા માં મોટી સંખ્યામાં બાબારી ભક્તો જોડાયા..
ખલીપુર ના...
અડિયા ગામના હાર્દિક પટેલ ઉપર મેળામાં જીવલેણ હુમલો… સારવાર અર્થે હોસ્પિટલ...
પાટણ : 29 ઓગસ્ટ
પાટણના અડિયા ગામના પાટીદાર યુવા આગેવાન અને અડીયા નાં દુધેશ્વર મહાદેવ મંદિર નાં સ્વયં સેવક હાર્દિક પટેલ ઉપર રવિવારના રોજ કેટલાક...
તરણેતર મેળાના રૂટની તપાસ કરવા ધારાસભ્ય થાનની મુલાકાતે આવ્યા
સુરેન્દ્રનગર: 29 ઓગસ્ટ
ધોળેશ્વર ફાટકના ધીમાકામથી શહેરની જનતા પરેશાન થતી હોવાથી
ઓવરબ્રીજનું ધીમુકામ કરી ઓવરબજેટીંગ કરી ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો છે: ઋૂત્વીકભાઇ મકવાણા
થાનગઢમાં આગામી તરણેતરમેળો યોજાનાર છે.પરંતુ...
















