Tag: Banaskantha
ભાવિકો માટે ખુશીના સમાચાર !!! … , કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર...
માઇભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાયો હોય છે. ત્યારે આ માઈ ભક્તો માટે રુડો અવસર બની રહે છે....
ચક્રવાતે બનાસકાંઠાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું ….
ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં ખતરનાક થઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે બનાસકાંઠામાં ભારે...
બિપરજોય વાવાઝોડાને પગલે અંબાજી ગબ્બર રોપ-વે 4 દિવસ રહેશે બંધ ….
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે ભયાનક રુપ ધારણ કરી રહ્યું છે. જેને લઇને તંત્ર પણ સજજ દેખાઇ રહ્યું છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર...
શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન…, જાણો કોણ બન્યું વાઇસ...
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની મુદ્દત માટે ચેરમેન તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે...
એલ.સી.બી. બનાસકાંઠાનો સપાટો : વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ને...
અંબાજી:૧૯ જાન્યુઆરી
રાજ્યમાં સતત વધી રહેલ નશાખોરી ને રોકવા માટે પોલીસ વિભાગ દિવસ રાત કામ કરી રહ્યું છે,તેમાં પણ રાજ્યની સરહદ વિસ્તારમાં અવારનવાર દારૂની મોટી...
માનસરોવર ધૂણી ના બાપુએ ધૂણી માટે લડત નો પ્રારંભ કર્યો!..
અંબાજી:૯ જાન્યુઆરી
શક્તિપીઠ અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ ધામ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર વસેલું છે. અંબાજી 51 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ...