Home Authors Posts by Pinal Panchal

Pinal Panchal

661 POSTS 0 COMMENTS

ખંભાતમાં રથયાત્રાને લઇ ફૂટ પેટ્રોલિંગ….

0
ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખંભાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે આણંદના ખંભાતમાં રથયાત્રા રૂટ પરના મુખ્ય માર્ગો...

146 મી રથયાત્રાને CM ની હાઇલેવલ બેઠક … , 26 હજારથી...

0
અષાઢી બીજ 20 જૂનના રોજ યોજાનાર રથયાત્રાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના...

શનિ દેઓલના પુત્ર કરણના થયા લગ્ન … શનિ દેઓલે કર્યો જબરદસ્ત...

0
શની દેઓલના પુત્ર કરણ દેઓલે તેની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે સાત ફેરા લઇ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ત્યારે લગ્નની ઉજવણીના અનેક વીડિયો સોશિયલ મીડિયા...

આજે વરસાદની આગાહી …. તમારા જિલ્લામાં પડી શકે છે વરસાદ ….

0
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામ સુધી સતત ચાર દિવસ વરસાદી માહોલ રહ્યો. જો તમે...

શ્રીકૃષ્ણ કેમ કહેવાયા ભગવાન જગન્નાથ …

0
અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો પર્વ. ભગવાન જગન્નાથનો દિવસ જ્યારે ભાઈ બલરામ , બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ સાથે નગરચર્યા પર નીકળે છે. ઓડિશાના...

પંચમહાલમાં કોલેજમાં યોગ દિન પૂર્વે સૂર્ય નમસ્કાર શિબિર યોજાઇ … ,...

0
પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થતા લો કોલેજ ગોધરા નાં સયુકત ઉપક્રમે સૂર્યનમસ્કાર , યોગ દિવસ પૂર્વે યોગના સેશન આયોજિત...

આણંદના બાકરોલમાં લોહાણા સમાજ દ્વારા “રઘુવંશી રમતોત્સવ-2023″ યોજાયો …

0
મધ્ય ગુજરાતમાં વસતા સૌ રઘુવંશીઓ એક બીજાથી પરિચિત થાય,નજીકતા કેળવે અને એ રીતે સંગઠનની ભાવના વધુ દ્રઢ બને તેવા હેતુથી આણંદ લોહાણા મહાજન આયોજીત...

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ …

0
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 20 જૂન મંગળવારના રોજ 146ની રથયાત્રા યોજાવા જઇ રહી છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં જોરશોરથી...

વિશ્વ યોગ દિનને લઇ આણંદ જિલ્લા તંત્ર દ્વારા કરાઇ વ્યવસ્થા …

0
દર વર્ષે 21 જૂનના રોજ "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ યોગ દિનની ઉજવણીના ભાગરુપે રાજ્ય , જિલ્લા...

વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી ને જુનાગઢમાં હોબાળો થયો …. , પોલીસ...

0
હજુ તો બિપરજોય વાવાઝોડાની દહેશતમાંથી ગુજરાત બહાર આવ્યું નથી ને ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં દરગાહનું ડિમોલેશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો...

EDITOR PICKS