Home Authors Posts by Pinal Panchal

Pinal Panchal

661 POSTS 0 COMMENTS

વડોદરામાં સોલાર રોબોટિક રથમાં સવાર ભગવાન જગન્નાથ ….

0
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની અલગ અલગ શહેર અને વિસ્તારોમાં ભગવાન રથયાત્રાઓ નીકળી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં ભગવાન જગન્નાથની...

હિંમતનગરના 63 વર્ષિય સાચા યોગ સાધક … , જાણીને આશ્વર્ય થશે...

0
આજે વિશ્વ યોગ દિવસ. આજે અનેક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે તમને એવા યોગ સાધુની મુલાકાત કરાવી છે કે જેમના યોગ...

રથયાત્રા કેવી રહી ? … દરિયાપુરમાં દુર્ઘટનામાં એકનું મોત … CM...

0
અષાઢી બીજ એટલે 20 જૂનના દિવસે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. ત્યારે રાત્રે 8.30 વાગ્યાની...

PM મોદી ન્યૂયોર્ક પહોંચ્યા … , UNમાં યોગ ડેના કાર્યક્રમમાં લેશે...

0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. PM  23 જૂન સુધી અમેરિકાની મહત્વપૂર્ણ યાત્રા પર રહેવાના છે. આ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વ યોગ ડે નિમિત્તે...

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિનની કરાઇ ઉજવણી … CM ભૂપેન્દ્ર પટેલે આપી...

0
21 જૂન એટલે આજે સમગ્ર વિશ્વમાં 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે. આ વર્ષે યોગ દિવસની  ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની...

PM મોદી વિદેશના પ્રવાસે … જાણીએ તેમના વિદેશ પ્રવાસના કાર્યક્રમો

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે મોડી રાત્રે અમેરિકા પહોંચશે. અહીં તેમનું ફ્લાઇટ લાઇન સેરેમની સાથે સ્વાગત કરાશે. એન્ડ્રયુઝ એરફોર્સ બેઝ...

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા યોજાઇ

0
અષાઢી બીજના દિવસે પાટણની 141 મી રથયાત્રાને પહિંદ વિધિ કરીને સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલનાં...

ભગવાન પહોંચ્યા મામાના ઘરે …. રથયાત્રા સરસપુર પહોંચી … મોસાળની પોળો...

0
આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નીકળ્યા. પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી છે. ત્યારે...

અંબાલાલ પટેલે કરી આગાહી … રાજ્યમાં આ દિવસે પડશે ધોધમાર વરસાદ...

0
બિપોરજોય વાવાઝોડાની અસર હવે શાંત પડી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ શકે છે. હવે હવામાન વિભાગ દ્વારા આગાહી...

રથયાત્રાનો આકાશી નજારો જોઇ થઇ જશો મગ્ન ….

0
આજે અષાઢી બીજ અટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન પર્વ. આ અવસરને પગલે અમદાવાદમાં 146 વર્ષથી યોજાઇ રહેલ રથયાત્રા આ વર્ષે પણ રંગેચંગે ઉજવાઇ રહી...

EDITOR PICKS