Pinal Panchal
કાલોલ મામલતદાર કચેરી ખાતે સંકલન સમિતિની મળી બેઠક…..
કાલોલ મામલતદાર કચેરી ખાતે 2023 વર્ષ અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાએ ત્રીજો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કક્ષાએ રજૂઆત...
કારગિલ વિજય દિવસ 2023 : PM મોદી, નેતાઓએ ‘ભારતના બહાદુરો’ને શ્રદ્ધાંજલિ...
કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. PM મોદીએ ટ્વિટર પર કહ્યું, “કારગિલ વિજય દિવસ...
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લઇ રાજ્ય સરકારને રજુઆત કરતાં જિલ્લા પંચાયત...
PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ છેવાડાના લોકો સુધી અનેક જન કલ્યાણકારી યોજનાઓ...
જુનાગઢમાં વરસાદની આફત વચ્ચે મકાન ધરાશાઇ …. ચારના મોત નિપજતાં CM...
સમગ્ર જૂનાગઢ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયું છે. વરસાદની વચ્ચે અન્ય એક આફત આવી હતી. શહેરના કડિયાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાઇ થયું...
IND vs WI: ROHIT SHARMAએ તાજેતરમાં રચ્યો ઇતિહાસ
રોહિત શર્માનો રેકોર્ડઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રિનિદાદ ટેસ્ટમાં એક સિદ્ધિ હાંસલ કરી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સતત 30 બે આંકડાનો સ્કોર બનાવનાર પ્રથમ...
અમદાવાદમાં આટલો વરસાદ છતાં AMC ને આટલી જ આવી ફરિયાદ !!!...
અમદાવાદમાં શનિવારની મોડી સાંજે 6 વાગ્યે તો મેઘરાજા ફક્ત અમદાવાદને ટાર્ગેટ બનાવ્યો હોય તેમ બે થી ત્રણ કલાકમાં તો 4 થી 7 ઇંચ જેટલો...
મોરબીના સરસમેળામાં વાંસથી બનેલ વસ્તુઓએ જમાવ્યું આકર્ષણ…. , વાંસની વસ્તુમાં...
હાથ મહેનત અને કલાને ઓળખી PM નરેન્દ્ર મોદીએ સખીમંડળ યોજનાની રચના કરીને નારી શક્તિની કલાત્મક્તાને લોકો સમક્ષ જીવંત કરી છે. સખીમંડળની આ યોજના દૂર...
બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ગોધરામાં કાર્યક્રમ યોજાયો …
બેંક ઓફ બરોડાના 116 માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જીલ્લાની લીડ બેંક દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરસેટી,બામરોલી રોડ,ગોધરા ખાતે...
સમગ્ર સૌરાષ્ટ્ર પાણીમાં !!….. , ચારેય તરફ પાણીનો કહેર …. ,...
હાલ સૌરાષ્ટ્રના માથે વરસાદ રુપી મોટી આફત આવી પડી છે. જે આફત કેટલાય દિવસથી કહેર મચાવી રહી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી પાણી ફરી...
હિંમતનગરની ત્રિવેણી વિધાલયમાં ચૂંટણી યોજાઈ… EVM પ્રક્રિયાથી વિદ્યાર્થીઓએ કર્યું મતદાન….
વિદ્યાર્થીઓ લોકશાહીની પ્રક્રિયાથી અવગત થાય તે હેતુથી હિંમતનગરની ત્રિવેણી વિધાલયમાં GS અને LR ની ચૂંટણી વિધાનસભાની પ્રક્રિયા મુજબ EVM થી યોજાઈ હતી. આ ચૂંટણી...



























