Pinal Panchal
હાશ… હવે ઓછા થશે ટામેટાના ભાવ … સરકારે લીધો મહત્વનો નિર્ણય
ટામેટાંના ઊંચા ભાવમાં તમને મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે રવિવાર, 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે....
પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઇ ભાજપ એકશન મોડમાં … ગુજરાતના MLA ને...
દેશમાં પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇ ભાજપ સરકાર જાણે એકશન મોડ પર આવી...
વડતાલધામમાં ઐતિહાસિક “ બ્રહ્મચોર્યાસી” કાર્યક્રમ યોજાયો … , ધારાસભ્ય પંકજ...
વિશ્વપ્રસિદ્ધ તીર્થભુમિ વડતાલધામમાં ઐતિહાસિક “ બ્રહ્મચોર્યાસી” નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ પોતે અનેકવાર હજારો બ્રાહ્મણોને જમાડતા , શતાબ્દીઓ પછી એ દ્રશ્ય ફરી ભકતજનોને...
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી ……
હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે, જગતનો તાત પણ વરસાદની કાગડોળે રાહ...
આણંદ જિલ્લા સાંસદના અધ્યક્ષસ્થાને વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની મળી બેઠક….
આણંદ જિલ્લા સાંસદ મિતેષ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદે સરકારના વિવિધ યોજનાકીય લાભો છેવાડાના માનવી...
દેવાધિદેવ મહાદેવનો શ્રાવણ માસ થયો શરુ …. હવે શિવાલયો હર હર...
આજે એટલે 17 ઓગસ્ટ 2023 થી શ્રાવણ માસની શરુઆત થઇ ચૂકી છે. ત્યારે દેવાધિદેવ મહાદેવને રિઝવવાનો અવસર આવી ગયો છે. તેથી રાજ્યભરમાં પ્રસિધ્ધ શિવ...
400 વર્ષ પહેલા મહારાણા પ્રતાપે સ્થાપેલા શિવલિંગનું રહસ્ય.. !
અકબર સાથે યુદ્ધ કરતા કરતા મહારાણા પ્રતાપ ગુપ્તવાસમાં જતા રહ્યાં હતાં અને સેનાનું નિર્માણ કર્યું હતું. ગુપ્તવાસની જગ્યા વિજયનગર તાલુકાનાં ખોખરા ગામમાં આવેલી છે....
હનુમાન ચાલીસા વાળી રાખડી બનાવી યુવા પેઢીને આપ્યો અનેરો સંદેશ..
રક્ષાબંધન પર વિવીધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવતી હોય છે.પરંતુ શું તમે હનુમાન ચાલીસા વળી રાખડી ક્યારેય જોઈ છે ? સાંભળીને નવાઈ લાગશે કે રાજકોટની...
અભ્યાસક્રમને આંબવો કે સપનાઓના આકાશને..! IPS અને IAS બન્યા પછીનો રુઆબ...
અમુક અભ્યાસક્રમો એવો હોય છે કે નામ પડેને વિચાર આવે આટલો મોટો સિલિબસ અને આટલી ભારે પરીક્ષાઓ..? અભ્યાસક્રમને આંબવો કે સપનાઓના આકાશને..પરંતુ આ બધાથી...
કવિ અરવિન્દ ઘોષની સાર્ધ શતાબ્દીની ઉજવણીમાં સાહિત્યપ્રેમીઓમાં સાહિત્ય પ્રત્યે પ્રેમ છલી...
ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે તા.15 ઑગષ્ટના રોજ મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ), આશ્રમ રોડ,અમદાવાદ ખાતે તત્ત્વદર્શી,યોગી,મહર્ષિ,પત્રકાર, કવિ અરવિન્દ ઘોષની સાર્ધ...



























