Home Authors Posts by Pinal Panchal

Pinal Panchal

661 POSTS 0 COMMENTS

ભારત કેનેડા મામલે અપડેટ : ભારતીય કંપનીઓ જો આંચકો આપે તો...

0
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. બંને દેશોમાંથી રાજદ્વારી હકાલપટ્ટીની ઘટના અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં શું કરાઇ છે વ્યવસ્થા …. જુઓ …

0
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. ત્યારે આ વર્ષે 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળાનો પ્રારંભ થઇ...

સુખા દુનીકે મર્ડર … લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યા કરી ….

0
ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના પેજ પરથી ફેસબુક પર આ અંગે એક...

કેનેડાએ ભારતની મુસાફરીની ચેતવણીને નકારી કાઢી…. પોતાને સુરક્ષિત દેશ ગણાવ્યો….

0
બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા દિવસોથી પાટા પર નથી. પરંતુ હાલમાં જ કેનેડાના PM જસ્ટિસ ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવતા તણાવ વધી ગયો...

આણંદની વેટરનરી અને શેઠ એમ.સી. ડેરી સાયન્સ કોલેજના તજજ્ઞો પડતર પ્રશ્નો...

0
વેટરનરી કોલેજ અને શેઠ એમ.સી. ડેરી સાયન્સ આણંદના પ્રધ્યાપકો વણ ઉકેલ્યા લાંબા સમયના પડતર સેવાકીય પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે 15 સપ્ટેમ્બર થી અનિશ્ચિત...

MP માં આજે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન….

0
મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વરમાં નર્મદા નદીના કિનારે માંધાતા ટેકરી પર બાંધવામાં આવેલી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આજે આદિ શંકરાચાર્યની...

આંકલાવના PSI એમ.આર.વાળાનું ગૌ સેવા સંઘ દ્વારા સન્માન…

0
આંકલાવમાં ફરજ બજાવતા સાહસિક PSI એમ .આર. વાળાની સાથે મુલાકાત કરી અને પૂરમાં ફસાયેલા બે વૃદ્ધ લોકોને તેમણે તેમની સાહસિકતા બચાવી અને તેમનો જીવ...

ભારત વિદેશ મંત્રાલય દ્વારા કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર ….

0
ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે, વિદેશ પ્રધાન એસ જયશંકર બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા...

મહિલા અનામત બિલ પર ચર્ચા થઇ …. સ્મૃતિ ઈરાની-સોનિયા ગાંધી...

0
મહિલા આરક્ષણ બિલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહમાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે,...

AASHIQUI – 3 : કાર્તિક આર્યનનું આશિકી 3 નું ગીત...

0
1990માં રિલીઝ થયેલી રાહુલ રોય અને અનુ અગ્રવાલ સ્ટારર ફિલ્મ 'આશિકી'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. જે બાદ ફિલ્મની સિક્વલ 'આશિકી 2' 2013માં રિલીઝ...

EDITOR PICKS