Pinal Panchal
આજે નવરાત્રિનો પાંચમો દિવસ , જાણો સ્કંદમાતાની પૂજા કરવાની રીત અને...
આજે છે નવરાત્રિનો પાંચમો દિવસ. આ દિવસે દેવી સ્કંદમાતાની પૂજાનો દિવસ છે. સ્કંદમાતાને સામાન્ય રીતે તેમના પુત્ર ભગવાન કાર્તિકેયને ખોળામાં લઈને દર્શાવવામાં આવે છે....
રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલે લીધો વધુ એક...
રાજ્યમાં ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવાયો છે. જે 1 લી ઓક્ટોબર 2023...
ગાઝા હોસ્પિટલમાં થયેલા હુમલાને લઇ PM મોદીનું મહત્વનું નિવેદન , વિસ્ફોટમાં...
ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં મંગળવારના રોજ થયેલા એક જોરદાર વિસ્ફોટમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. હમાસે આ વિસ્ફોટને ઈઝરાયેલના હવાઈ હુમલાને જવાબદાર ગણાવ્યો હતો, પરંતુ...
પંચમહાલ LCB એ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપ્યો ….
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતાં ઇસમો સામે લાલ આંખ કરી છે. જ્યાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતાં તત્વો ઉપર ખાસ વોચ ગોઠવી...
કાલોલના નેસડા ગામમાં ચાલતા ઇંટોના ભઠ્ઠા પર ખાણ ખનીજ વિભાગની તવાઇ
પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયાઓ પર તવાઇ બોલાવી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે કાલોલ તાલુકાના નેસડા ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પરથી એક JCB...
ISRAEL-HAMAS યુદ્ધ: ઓપરેશન અજય હેઠળ પાંચમી ફ્લાઇટ દિલ્હી પહોંચી, 286 ભારતીય...
ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલથી 286 ભારતીય નાગરિકો અને 18 નેપાળી નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ દિલ્હી પહોંચી. કેન્દ્રીય મંત્રી એલ મુરુગને મુસાફરોનું સ્વાગત કર્યું.તમને જણાવી...
ગુજરાતીઓ હવે જેટલું રમવું હોય એટલું રમીલ્યો…..નવરાત્રીને લઈને સરકારે આપ્યા આદેશ
ગુજરાતમાં નવરાત્રી (navratri 2023 )દરમિયાન મધરાત 12 પછી ગરબા યોજવા પર પ્રતિબંધ હતો. આ અંગે ત્યાંના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે સરકાર મધરાત...
નવરાત્રી 2023 : માઁ કુષ્માંડા કોણ છે ? , શારદીય નવરાત્રિના...
નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. આ દિવસે માઁ કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણો અહીં માઁ કુષ્માંડાનું મહત્વ, પૂજાવિધિ ...
આજે ચોથું નોરતું છે....
આંતરરાષ્ટ્રીય મિલેટ યર અંતર્ગત ગોધરાની કોલેજમાં સેમિનાર યોજાયો
WHO ની ગાઇડલાઇન્સ પ્રમાણે હાલ સમગ્ર વિશ્વમાં અંદાજિત 110 થી વધારે દેશોમાં આ વર્ષે જાડા ધાન્યો એટલે કે મિલેટ યર ઉજવવાનું નક્કી થયેલ છે....
સમલૈંગિક લગ્નનો ચુકાદો : 4 અલગ-અલગ ચુકાદાઓમાં , SC ...
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે સમલૈંગિક લગ્નોને બંધારણીય માન્યતા આપવા સામે 3:2 ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ અંગે કાયદો ઘડવાનું સંસદનું...



























