Trending Gujarat
સુરેન્દ્રનગર : મુળી ના દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે નર્મદા નાં...
સુરેન્દ્રનગર : 12 ફેબ્રુઆરી
મુળી તાલુકાનાં દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે આજે ત્રણ તાલુકાનાં એકવીસ ગામોના ખેડૂત આગેવાનો ની એક મીટીંગ સભા યોજાઈ હતી. જેમાં...
ભિલોટ ગામે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો……………..
પાટણ : 12 ફેબ્રુઆરી
રાધનપુર તાલુકાના જૂના ભીલોટ ગામે લગ્નપ્રસંગમાં ગાળો બોલવા મામલે બે યુવાનો વચ્ચે થયેલ બોલાચાલીમાં ગામના જમાઇએ ઉશ્કેરાઇ જઇ યુવતીના કાકા ઉપર...
પાટણમા જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓના યુદ્ધ રોજના...
પાટણ : 12 ફેબ્રુઆરી
પાટણ શહેર ના રેલવે ગરનાળા નજીક શુક્રવારે રોડ વચ્ચે બે આખલાવચ્ચે યુદ્ધ થતા અરાતફરી મચી હતી . આખલા યુદ્ધના કારણે એક...
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની...
સુરેન્દ્રનગર : 12 ફેબ્રુઆરી
સુરેન્દ્રનગર શહેરમાં નવા સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચારના હોદેદારો અને આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમા નરેન્દ્ર મોદી વિચાર...
સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર આડેધડ ખોદકામથી શહેરીજનો ત્રસ્ત
સુરેન્દ્રનગર : 12 ફેબ્રુઆરી
સુરેન્દ્રનગર શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ગટર અને પાણીની લાઈનના રીપેરીંગ માટે ખોદી નાંખેલા રસ્તાઓ મામલે નગરપાલીકા, આર.એન્ડ.બી અને નેશનલ હાઈવે સોસાયટી...
હળવદ બ્રહ્મ સમાજ ના અગ્રણી અજયભાઈ રાવલ ને મોરબી...
હળવદ : 12 ફેબ્રુઆરી
મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં અગ્રગણ્ય નાગરિકના હોદા પર ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.જેમા હળવદ બ્રહ્મ...
હરખના તેડામાં ટોપરાપાક ખાધોને દવાખાનાના તેડા આવ્યા ! હળવદમાં 70ને ફૂડપોઇઝનિંગ
હળવદ : 12 ફેબ્રુઆરી
હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી હતી. ફૂડ પોઇઝનિંગને કારણે...
પાટણમાં ભાજપના આગેવાનોએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને પુષ્પાંજલિ અર્પણ કરી…
પાટણ : 11 ફેબ્રુઆરી
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પાટણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું.
એકાત્મ માનવવાદ ની વિચારધારા ના...
પાટણના સૂર્યનગર વિસ્તારમાં 65 લાખના ખર્ચે સીસીરોડ નું ખાતમુહૂર્ત કરાયુ.
પાટણ : 11 ફેબ્રુઆરી
પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ ૨ વિસ્તારના સૂર્યાનગર મા રૂપિયા ૬૫ લાખ ના ખર્ચે નવા સી સી રોડ નું ખાત મુહુર્ત ગુરૂવારના...
અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન
અંબાજી : 11 ફેબ્રુઆરી
ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ કોટેશ્વર નદી પાસે પહાડો પર વસેલું છે. અંબાજી, કોટેશ્વર ધામ સ્વર્ગ ધામ તરીકે પણ ઓળખાય છે. અંબાજી...
















